સદાબહાર ઝાડિયોને ઈસુના યુગ પહેલાં પણ પવિત્ર માનવામાં આવતાં હતાં. આનો મૂળ આધાર તે રહ્યો છે કે આ વૃક્ષ શિયાળામાં બરફ પડે છતાં પણ લીલાછમ જ રહે છે. આ જ ધારણાને આધારે રોમનવાસીઓએ શિયાળાના ભવ્ય ભગવાન સૂર્યના સન્માનમાં ઉજવવામાં ઉજવવામાં આવતાં સેટૅનેર્લિયા પર્વમાં ચીડના વૃક્ષોને શણગારવાની પરંપરા આરંભ કરી હતી.
ક્રિસમસના પરિપ્રેક્ષ્યમાં સદાબહાર ફરનું પ્રતીક ઈસાઈ સંત બોનિફેસ દ્વારા ઈઝાદ કરવામાં આવ્યું હતું. જર્મનીમાં યાત્રાઓ કરતાં તેઓ એક અન્ય ઝાડની...