મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » રામનવમી (Ram Navami)
સીતારામ
ભારત તહેવારોનો દેશ છે. અહીની દિનચર્યામાં જ પર્વ અને તહેવારો વસેલા છે. આવુ જ એક પર્વ છે રામનવમી.
  આગળ વાંચો
 
વર્તમાન સંદર્ભોમાં પણ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના આદર્શોનો જનમાનસ પર ઉંડો પ્રભાવ છે....
 
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ સમસામયિક છે. ભારતીય જનમાનસના રોમરોમમાં વસેલા શ્રીરામની મહિમા અપરંપાર છે.
આદર્શ પુરૂષ શ્રીરામ
આ પૃથ્વી પર જ્યારે ભગવાનને અવતાર લેવો પડે છે ત્યારે તેઓ કોઈને કોઈ મકસદથી જ પૃથ્વી પર અવતરે છે...
રાજા દશરથનો પુત્રેષ્ટિ યજ્ઞ.
તે જ સમયે રાજાએ પોતાની વ્હાલી પત્નીઓને બોલાવી. કૌશલ્યા વગેરે બધી રાણીઓ ત્યાં આવી. રાજાએ ખીરનો અડધો ભાગ...