મુખપૃષ્ઠ >  ધર્મ > તહેવારો > રામનવમી
આદર્શ પુરૂષ શ્રીરામ N.D
આદર્શ પુરૂષ શ્રીરામ

આ પૃથ્વી પર જ્યારે ભગવાનને અવતાર લેવો પડે છે ત્યારે તેઓ કોઈને કોઈ મકસદથી જ પૃથ્વી પર અવતરે છે. હિન્દુ ધર્મમાં શ્રીકૃષ્ણ અને રામ એક એવા અવતાર છે જેનો મહિમા ઘણો છે. કોઈ પણ અવતાર અવતરે ત્યારે તેમનો ઉદ્દેશ્ય દુર્ભાવનાઓનો નાશ અને સમાજમાં શ્રધ્ધા અને આસ્થાને જાગૃત કરવી એ જ રહ્યો છે. ઈશ્વરમાં શ્રધ્ધા રાખવી એ કોઈ આડંબર નથી, ઈશ્વર તો એક એવી અલૌકિક શક્તિ છે જેના ભયને કારણે જ લોકો પાપથી દૂર રહે છે, એક દુ:ખ પછી પણ લોકો સુખના સૂરજના રૂપે ઈશ્વર તરફ દ્રષ્ટિ નાખે છે. આ શ્રધ્ધા જ તેમને જીવનના મોટા મોટા દુ:ખોને જીરવાની શક્તિ આપે છે. શ્રીરામનુ જીવન માણસને આદર્શ જીવન જીવવાની રાહ ચીંધે છે. રામના જીવનના દરેક પ્રસંગો આપણને....

આગળ વાંચો  
વેબદુનિયા વિશેષ
Ramayan
N.D
 
ભગવાન રામચંદ્રની કથા
મહર્ષિ વિશ્વામિત્રે તેમને અકલ્પ્ય એવા શસ્ત્રો આપ્યા હતા. તો અગત્સ્ય ઋષિએ તેમને ઘણી શક્તિઓ પ્રદાન કરી હતી. લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના ભાઈ તરીકે તેમણે નીભાવેલો ભ્રાતૃભાવ, સીતાના પતિ તરીકેની ભૂમિકા, રાજા દશરથ ના આજ્ઞાંકિત પુત્ર તરીકેની ભૂમિકા અને હનુમાનજીના સ્મરણીય તરીકેની ભૂમિકા, આ બધા પાત્રોમાં તેઓ સર્વસંપન્ન સાબિત થયા અને એટલા માટે જ તેઓ મર્યાદા પુરૂષોત્તમ તરીકે પણ ઓળખાયા.
શ્રી રામચંદ્રજીની આરતી
શ્રી રામ ચંદ્રજીની આરતી - 2
શ્રી રામ ચાલીસા
શ્રીરામાષ્ટકમ
શ્રીરામ સ્તુતિ
રામનવમીએ શું કરશો
રામનવમી વિશેષ
વિવિધ
હરે રામા - હરે કૃષ્ણા
સૌરાષ્ટ્રના શ્રી સોમનાથ મહાદેવ 
શિંગણાપુર ધામમાં ભગવાન શ્રી શનિદેવ 
અદ્દભુત તિરૂપતી બાલાજી મંદિરના દર્શન 
જગમાં સાચુ તારુ નામ..સાઁઈ રામ.. 
ડાકોરના શ્રી રણછોડરાઇજીના દર્શન 
રામ ભક્ત હનુમાનજીનું અનોખું સંગ્રહાલય
મુંબઇના સિદ્ધી વિનાયકના દર્શન કરો
ઓમકારેશ્વર બાબાની શાહી સવારી.... 
અમંગળને મંગળ કરે - મંગળનાથ 
ભૂતભાવન-મનભાવન મહાકાળ 
ઘણું બધુ