મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » શ્રાવણ મહિનો (shravan month)
વન્દે શમ્ભુઉમાપતિં વન્દે જગત્કારણં વન્દે પન્નગભૂષણં મૃગધર વન્દે પશૂનાં પતિમ. વન્દે સૂર્યશશાંકવહનિનયનં વન્દે મુકુન્દપ્રિયં વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવ શંકરમ. વન્દે પંચમુખાંબુજં વિનયનં વન્દે લલાટેક્ષણં વન્દે વ્યોમગતં જટાસુમુકુટં ચંદ્રાર્ધગંગાધરમ.
  આગળ વાંચો
 
( આ વ્રતની શરૂઆત શ્રાવણ મહિનાના સોમવારથી કરવામાં આવે છે. આ વ્રત કરનારે સોમવારે શીવજીના મંદિરે જઈને ભાવ પૂર્વક ઉમા-મહેશની પૂજા કરવી. તે દિવસે એકટાણુ કરવું અને વાર્તા કહેતી વખતે અને સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા.)
 
મહામૃત્યુંજય મંત્ર જપવાથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે અને આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતા સમયે આ મંત્રનો જપ કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. દૂધને જોતા જોતા આ મંત્રનો જાપ કર્યા બાદ તે દુધને પીવાથી યૌવનની
શિવજીના અલગ અલગ નામ
હર-હર મહાદેવ, રુદ્ર, શિવ, અંગીરાગુરુ, અંતક, અંડધર, અંબરીશ, અકંપ, અક્ષતવીર્ય, અક્ષમાલી, અઘોર, અચલેશ્વર, અજાતારિ, અજ્ઞેય,
શિવજીના પૌરાણિક શિવાલય
આમ તો દરેક શહેર અને ગામડામાં શિવજીના કેટલાયે શિવાલયો છે, જેમાં ઘણાં શિવાલયોનું પોતાનું અલગ પુરાતાત્વિક અને પૌરાણિક