શીતલા સાતમનુ ફળ
- આ વ્રત કરવાથી પરીવારમાં જ્વર,પીત્ત, ફોડલીઓ, અને બધા જ નેત્ર રોગ, શીતળાની ફોડલીઓ કે તેના નિશાન અને શીતલાના તમાંમ રોગો દૂર થાય છે.
- આ વ્રતને કરવાથી શીતળામાતા સદૈવ પ્રસન્ન રહે છે.
શીતળામાતાનું સ્વરૂપ
શીતળામાતાના શ્લોકમાં શીતળામાતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યુ છે. તે શીતળાના રોગી માટે અત્યંત હિતકારી છે.
Jà=u~nk Ne;˜tk =uJé htmbô:tk r=döchtbT> btsolefU˜NtuJu;tk Nqvto˜kf]U;bô;fUtbT>>
અર્થાત - ગધેડાં પર બીરાજે છે. સૂંપડી, ઝાડૂ, અને લીમડાંના પાંદડા થી સજે છે અને હાથમાં ઠંડા પાણીનો કળશ રાખે છે.
શીતળાના રોગીએ શું ન કરવું જોઈએ.
- આ રોગ જે ઘરમાં ફેલાયેલો હોય ત્યાં અનાજની સફાઈ અને ઝાડુ ન લગાવવી જોઈએ. -રોગીને ગરમ કપડાં અને ગરમ ખોરાકથી દૂર રાખવો જોઈએ. -રોગીને તળેલા પદાર્થ ન આપવા જોઈએ. - રોગીને મીઠું પણ ન આપવું જોઈએ.
શીતળાના રોગનો ઉપાય
- આ રોગમાં રોગીને બળતરા કરનારી ફોડલીઓ થઈ જાય છે. જેના કારણે તેને વસ્ત્રહિન રહેવું પડે છે. ગધેડાની લીદ(મળ)ની ગંધથી ફોડલીઓની પીડામાં રાહત મળે છે. - સૂપડી અને ઝાડૂને રોગીના માથા પાસે મૂકવામાં આવે છે. - લીમડાંના પાંદડા મૂકવાથી રોગીની ફોડલીઓ સડતી
|