મુખ પૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તહેવારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શીતળામાતાની વાર્તા
શીતલા સાતમનુ ફળ

- આ વ્રત કરવાથી પરીવારમાં જ્વર,પીત્ત, ફોડલીઓ, અને બધા જ નેત્ર રોગ, શીતળાની ફોડલીઓ કે તેના નિશાન અને શીતલાના તમાંમ રોગો દૂર થાય છે.

- આ વ્રતને કરવાથી શીતળામાતા સદૈવ પ્રસન્ન રહે છે.

શીતળામાતાનું સ્વરૂપ

શીતળામાતાના શ્લોકમાં શીતળામાતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યુ છે. તે શીતળાના રોગી માટે અત્યંત હિતકારી છે.

Jà=u~nk Ne;˜tk =uJé htmbô:tk r=döchtbT>
btsolefU˜NtuJu;tk Nqvto˜kf]U;bô;fUtbT>>

અર્થાત - ગધેડાં પર બીરાજે છે. સૂંપડી, ઝાડૂ, અને લીમડાંના પાંદડા થી સજે છે અને હાથમાં ઠંડા પાણીનો કળશ રાખે છે.

શીતળાના રોગીએ શું ન કરવું જોઈએ.

- આ રોગ જે ઘરમાં ફેલાયેલો હોય ત્યાં અનાજની સફાઈ અને ઝાડુ ન લગાવવી જોઈએ.
-રોગીને ગરમ કપડાં અને ગરમ ખોરાકથી દૂર રાખવો જોઈએ.
-રોગીને તળેલા પદાર્થ ન આપવા જોઈએ.
- રોગીને મીઠું પણ ન આપવું જોઈએ.

શીતળાના રોગનો ઉપાય

- આ રોગમાં રોગીને બળતરા કરનારી ફોડલીઓ થઈ જાય છે. જેના કારણે તેને વસ્ત્રહિન રહેવું પડે છે. ગધેડાની લીદ(મળ)ની ગંધથી ફોડલીઓની પીડામાં રાહત મળે છે.
- સૂપડી અને ઝાડૂને રોગીના માથા પાસે મૂકવામાં આવે છે.
- લીમડાંના પાંદડા મૂકવાથી રોગીની ફોડલીઓ સડતી
<< 1 | 2 | 3 
ઘણું બધુ
કાશી વિશ્વનાથનું જ્યોતિર્લીંગ
કેદારનાથ જ્યોતિર્લીંગ
જ્યોતિર્લીંગ ઓમકારેશ્વર
શ્રી શીવ સ્તવન
સોમવારની વ્રતકથા
જ્યોતિર્લીંગ - ભીમશંકર મહાદેવ