મુખ પૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તહેવારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શ્રીગણેશદાદાના ચતુર્ભૂજ હથિયાર
પારૂલ ચૌધરી

સામાન્ય રીતે ગણેશજીના ચાર હથિયાર હોય છે-
* પાશ
W.D

* અંકુ
* વરદહસ્
* અભયહસ્

કહેવામાં આવે છે કે પાશ રાગ અને અંકુશ ક્રોધનો સંકેત છે અથવા એ પણ સમજી શકીએ છીએ કે શ્રી ગણેશ પાશ દ્વારા ભક્તોના પાપનો નાશ કરે છે. તેમનું વરદહસ્ત ભક્તોની ઇચ્છા પૂર્તિનું તથા અભયહસ્ત બધા ભયની રક્ષાનું સૂચક છે.

* વક્રતુંડ
બધા જ પ્રાણીઓને ભ્રમણામાં નાંખનાર ભગવાનની માયા વક્ર એટલે કે ઉચિત છે. તે માયાનું પોતાના તુળ્ડથી વધ કરવાને કારણે શ્રી ગણેશજીને વક્રતુળ્ડ કહેવામાં આવે છે-

माया भ्रान्तिकरी जन्तोर्वक्रा संकथिता मुने।
तुण्डेन तां निहन्तीह तेनायं वक्रतुण्डकः

ગીતામાં પણ કહ્યું છે કે ભગવાનની માયા અનોખી છે. એટલા મટે જે ભગવાનની શરણ ગ્રહણ કરે છે તેઓ જ તે માયાનો પાર પામી શકે છે.

दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते

ભગવાન જ અબધા પ્રાણીઓને માયા દ્વારા ભ્રમણ કરાવે છે-

'भ्रामयन्‌ सर्वभूतानि यन्त्रारूढानि मायया॥' (गीता १८ । ६१)

આ માયાનો પાર પામવાની ઇચ્છાવાળા શરણે આવેલ ભક્તોને માયાથી છુટકારો આપીને પરમપદ આપવાથી જ તે ભગવાન વક્રતુળ્ડ કહેવાય છે. આ રીતે જોઈએ તો વક્રતુળ્ડને ભગવાન સમજવામાં કોઇ અવરોધ નથી.

ગણેશજીનું સ્વરૂપ વક્ર એટલે કે દુર્જ્ઞેય છે. વિધ્ન વક્ર સુખ પ્રાપ્તિ નિરોધ દ્વારા કષ્ટને કારણે હોય છે. આ વક્ર રૂપ મુશ્કેલીઓના અધિપતિ હોવાને કારણે તે ભગવાન વક્ર્તુળ્ડ વિધ્નેશ કહેવાય છે.

'कण्ठाधो मायया युक्तं मस्तकं ब्रह्मवाचकम्‌।
वक्राख्यं येन विघ्नेशस्तेनायं वक्रतुण्डकः

ભગવાન સ્વરૂપ દુર્જ્ઞેયતાની સૂચના ગીતામાં પણ જોવા મળે છે -

नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः।
मूढोऽयं नाभिजानाति....॥

'अवजानन्ति मां मूढा....।'
ઘણું બધુ
ચતુર્ભુજ શ્રી ગણેશજીનો સંકેત
શ્રી ગણેશભગવાનની આરતી
ગણેશ ચતુર્થીના વ્રતની વિધી
કેવડાત્રીજ વ્રતની વિધિ
તિર્થસ્થળ મથુરાની ધર્મયાત્રા
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ