મુખપૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તહેવારો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રામનવમી વ્રત કેવી રીતે કરશો?
W.D

* વ્રત કરનારે નવમીના આગલા દિવસે સવારે સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન રામચંદ્રનું સ્મરણ કરો.

* બીજા દિવસે એટલે કે નવમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઘરની સાફ સફાઈ કરીને નિત્યકૃત્યથી નિવૃત્ત થવું જોઈએ.

* ત્યાર બાદ ગંગાજળ અને શુધ્ધ જળનો ઘરમાં છંટકાવ કરીને તેને પવિત્ર કરવું જોઈએ.

* ત્યાર બાદ
IWvtuíg lJbe ÀJ‘ gtbuíJíxmw htDJ> ;ul Œe;tu CJ ÀJk Ctu mkmtht;T ºttrn btk nhu >>O

મંત્ર વડે ભગવાન પ્રત્યે વ્રત કરનારે પોતાની ભાવના પ્રગટ કરો.

* ત્યાર બાદ
Ibb CdJÀŒer;fUtblgt (JtbwfUVU˜ŒtrË;fUtblgt) htbsgk;eJ{;bnk fUrhíguO

આ સંકલ્પ કરીને કામ-ક્રોધ-લોભ-મોહાદિથી વર્જીત થઈને વ્રત કરો.

* ત્યાર બાદ મંદિર અને પોતાના મકાનને ધજા અને તોરણો વગેરેથી શણગારો.

* ઘરના ઉત્તર ભાગમાં રંગીન કપડાનો મંડપ બનાવો અને તેની અંદર સર્વતોભદ્રમંડળની રચના કરીને તેના મધ્ય ભાગમાં યથાવિધિ કળશની સ્થાપના કરો.

* કળશની ઉપર રામપંચાયતનની ( જેના મધ્યમાં રામસીતા, બંને પાર્શ્વોમાં ભરત અને શત્રુધ્ન, પૃષ્ઠ પ્રદેશમાં શત્રુધ્ન અને પાદતલમાં હનુમાનજી) ની સુવર્ણ નિર્મિત મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરીને તેનું આવાહનાદિ ષોશોપચાર પૂજન કરો.

* ત્યાર બાદ વિધિ વિધાનથી સંપૂર્ણ પૂજન કરો.
ઘણું બધુ
મરાઠીઓનું નવું વર્ષ ગુડી પડવો
મા શક્‍તિની આરાધનાનું પર્વ ચૈત્રી નવરાત્રિ
ઋતુનો રાજા વસંત
વસંત પંચમી
એકાદશીની વ્રતકથા
આજે શ્રી જલારામબાપાની જન્મ જયંતિ