અહીંયા પનિહારણ છે ગૃહસ્થાશ્રમની બધી જ જવાબદારીઓ સંભાળવી અને સાથે સાથે પૂજન-આરાધનામાં લિપ્ત એક ગૃહસ્થ, સહેલીઓ છે જીવન-યાત્રામાં સંપર્કમાં આવનાર અલગ અલગ લોકો, ક્રિયાકલાપ જ્યારે કે ગાગર છે માથા પર સાક્ષાત પ્રભુનો પડછાયો. મનુષ્ય...
ભગવાન શનિદેવનો જન્મ વૈશાખ અમાવસના રોજ બાર વાગે માનવામાં અવે છે. તેથી વૈશાખ અમસનો દિવસ શનૈશ્વર જયંતિના રૂપમાં ઉજવવામાં આવે છે. શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે. તેમની મહાદશા 19 વર્ષની હોય છે.