મુખપૃષ્ઠ > ધર્મ > હિન્દુ > તીર્થ સ્થળ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મા શાકંભરીની શક્તિપીઠ
મા શાકંભરીની શક્તિપીઠ

દેશની અંદર મા શાકંભરીની ત્રણ શક્તિપીઠ છે. આમાંથી પ્રમુખ રાજ્સ્થાનના સીકર જીલ્લામાં ઉદેયપુર વાટીની પાસે સકરાય માતાજી નામથી આવેલ છે. બીજુ સ્થાન શાકંભરના નામથી જ રાજ્સ્થાનની અંદર સાંભર જીલ્લાની નજીક અને ત્રીજી સ્થાન ઉત્તર પ્રદેશમાં મેરઠની સહારનપુરથી 40 કિ.મી. દૂર આવેલ છે.

માતાજીનું પ્રમુખ સ્થળ અરવલ્લી પર્વતના મધ્ય સીકર જીલ્લામાં સકરાય માતાજીના નામથી વિશ્વવિખ્યાત થયેલ છે. આ મંદિર એપિગ્રાફિયા ઈંડિકા જેવા પ્રસિધ્ધ સંગ્રહ ગ્રંથમાં પણ દાખલ છે.
ઘણું બધુ
બૈદ્યનાથ જ્યોતિર્લીંગ
ધૃષ્ણેશ્વર જ્યોતિર્લીંગ
રામેશ્વર જ્યોતિર્લીંગ
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગ
મહાકાલની નગરી ઉજ્જૈન
ગીરનાર