મુખપૃષ્ઠ > ધર્મ > જૈન > જૈન ધર્મ વિશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આરતી  Search similar articles
W.D

હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામી
તમને વંદન કરીયે, શિવ સુખના સ્વામી. હે શંખેશ્વર...

મારો નિશ્ચય એક છે સ્વામી, બનૂ તમારો દાસ
તારા નામે ચાલે-2, મારો શ્વાસોશ્વાસ. હે શંખેશ્વર...

દુ:ખ સંકટને કાપો-સ્વામી વાંછિત ને આપો-2
પાપ હમારા હરજો-2 શિવસુખના સ્વામી. હે શંખેશ્વર ...

નિશદિન હુ માંગુ છું, સ્વામી તુમ શરણે રહેવા-2
ધ્યાન તમારૂ ધ્યાવુ-2, સ્વીકારજો સેવા. હે શંખેશ્વર...

રાત-દિવસ આવુ છું સ્વામી, દયાતણા ભંડાર-2
ત્રિભુવનના છો નાયક-2, જગના તારણ હાર હે શંખેશ્વર...
ઘણું બધુ
જૈન ધર્મની મુખ્ય વાતો
તત્વાર્થસૂત્ર
પુરાણમાં કહ્યું છે કે-
સત્ય વિશે મહાવીર સ્વામીના ઉપદેશ
મહાવીર સ્વામીનો જીવન પરિચય
અહિંસાના પ્રતિક ભગવાન મહાવીર