મુખપૃષ્ઠ > ધર્મ > જૈન > જૈન ધર્મ વિશે > સમુચ્ચય મહાર્ઘ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સમુચ્ચય મહાર્ઘ

W.D
મૈ દૈવ શ્રી અર્હંત પૂજુ સિદ્ધ પૂજુ ચાવ સો
આચાર્ય શ્રી ઉવઝાય પૂજુ સાધુ પૂજુ ભાવ સો

અર્હંત-ભાષિત બૈન પૂજુ દ્વાદશાંગ રચે ગની
પૂજુ દિગમ્બર ગુરૂચરણ શિવ હેતુ સબ આશા હની

સર્વજ્ઞ ભાષિત ધર્મ દશવિધિ દયા-મય પૂજુ સદા
જજું ભાવના ષોડ્શ રત્નત્રય, જા બિના શિવ નહિ કદા

ત્રૈલોક્યં કે કૃત્રિમ અકૃત્રિમ ચૈત્ય ચૈત્યાલય જજૂ
પન મેરૂ નન્દીશ્વર જિનાલય ખચર સુર પૂજીત ભજૂ

કૈલાશ શ્રી સમ્મેદ શ્રી ગિરનાર ગિરિ પૂજુ સદા
ચમ્પાપુરી પાવાપુરી પુનિ ઔર તીરથ સર્વદા

ચૌબીસ શ્રી જીનરાજ પૂજુ બીસ ક્ષેત્ર વિદેહ કે
નામાવલી ઈક સહસ-વસુ જપિ હોય પતિ શિવગેહ કે

દોહા:
જલ ગંધાક્ષત પુષ્પ ચરૂ દીપ ધુપ ફલ લાય
સર્વ પૂજ્ય પદ પૂજ હૂ બહુ વિધિ ભક્તિ બઢાય.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
અહિંસા વિશે મહાવીર સ્વામીના ઉપદેશ
પર્યુષણ : જૈન શાસનનું મહાપર્વ
108 મણકાઓનું રહસ્ય
આરતી
જૈન ધર્મની મુખ્ય વાતો
તત્વાર્થસૂત્ર