શીખ ધર્મ વિશે | પાંચ કકાર | નાનકવાણી | તહેવારો | 10 ગુરુ | તીર્થ સ્થળ
મુખપૃષ્ઠ » ધર્મ » શીખ (Sikhism Religion)
W.D
સેવાની સાચી રીત
ગુરૂ ઘર (શીખ ધર્મ)માં સેવાનું ઘણું મહત્વ છે. ગુરૂજીએ પોતે પણ સંગતની સેવા કરી છે અને હંમેશા સેવા કરવાનો આદેશ આપ્યો છે. ગુરૂઘરના સેવાદારોમાં એક પ્રમુખ સેવાદાર હતાં ભાઈ ઘનૈયાજી. ભાઈ ઘનૈયાજી ગુરૂ ગોવિંદસિંહજીના દરબારમાં કામ કરતાં હતાં.
W.D
જપજી સાહેબ પાર્ટ- 18
ગિઆન ખંડ મહિ ગિઆનુ પરચંડ ગિઆન ખંડ મહિ ગિઆનુ પરચંડ. તિથૈ નાદ વિનોદ કોઉ અનંદુ. સરમ ખંડ કી વાણી રૂપુ. તિથૈ ઘાડતિ ઘડીઐ બહુતુ અનૂપુ. તા કીઆ ગલા...
આગળ વાંચો
W.D
આનંદપુર સાહેબ ગુરૂદ્વારા
ભારતમાં પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાં સૌથી પહેલુ સ્થળ છે આનંદપુર સાહિબ ગુરૂદ્વારા. શીખ ધર્મના લોકોમાં આ ગુરૂદ્વારા જાગૃત છે. એવી માન્યતા છે કે અહીંયા માથુ નમાવવાથી શ્રદ્ધાળુના મનની બધી જ ઈચ્છાઓ પુર્ણ થઈ જાય છે. આ ગુરૂદ્વારા પંજાબના ઉત્તર-દક્ષિણ વિસ્તારમાં
• હિન્દની ચાદર ગુરૂ તેગબહાદુરજી • માતા ગુજરીજીની કુરબાની
• ખાલસા પંથની સ્થાપનાનો તહેવાર વૈશાખી • સમાજ સુધારક નાનક
• ગુરૂ ગોવિંદસિંહજી • ત્યાગના યુગ પુરૂષ : તેગ બહાદુર સાહેબ