મુખ પૃષ્ઠ  ધર્મ  શીખ  નાનકવાણી
 
સિધ્ધ ગોષ્ઠ
શ્રીમતી કલ્યાણી દેશમુખ

વિદ્વાનો સાથેના વાર્તાલાપનાં રૂપમાં આ એક લાંબી રચના છે. સિધ્ધ ગોષ્ઠમાં મહાપુરુષોએ કરેલા સવાલોના જવાબ ગુરુ નાનકજીએ આપ્યા છે.

- સિદ્ધ છિપ બૈઠે પરબતીં કૌણ જગત કઉ પાર ઉતારા.

આ વાણી દ્વારા નાનકજીએ કહ્યું છે કે - મહાપુરુષો પોતાના આત્માની શોધમાં સંસારથી ભાગીને પર્વત પર જઇને બેસી જશે તો આ સંસારમાં ભટકેલા લોકોને માર્ગ કોણ બતાવશે.

તેમને હઠ નો વિરોઘ કરીને બોધગમ્ય તર્ક આપ્યા છે.
ઘણું બધુ
મલાર દી વાર
માઝ દી વાર
આશા દી વાર
જપુજી સાહેબ
નાનકવાણી