બુધવાર, 24 એપ્રિલ 2024
0

શ્રાવણમાં શિવજીનો આ રીતે કરો અભિષેક, દરેક ઈચ્છા થશે પૂરી

રવિવાર,જુલાઈ 30, 2023
0
1
Shiv Puran Upay: શિવપુરાણ એ 18 પુરાણોમાંનું એક છે, જેમાં ભગવાન શિવ સાથે જોડાયેલી અનેક કથાઓ વર્ણવવામાં આવી છે. ભક્તો અને ભક્તિ, શિવલિંગની ઉત્પત્તિ સાથે જોડાયેલી કથાઓ સાથે શિવપુરાણમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે
1
2
આ સોમવાર શ્રાવણ માસના પહેલા સોમવારથીએ શરૂ કરવામાં આવે છે અને ચાર સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે મહાદેવજીને એકી સંખ્યામાં એટલે કે ત્રણ, પાંચ કે સાત એમ બિલીપત્ર ચઢાવવામાં આવે છે
2
3
મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છીએ સાકરિયા સોમવારની વ્રત કથા.. સાકરિયો સોમવાર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવામાં આવે છે. .આ વ્રત ઘણું કઠણ છે. સોમવારે સવારે વેહલા ઊઠી નાહીધોઈ શંકર ભાગવાના નામનો દીવો કરી 100 ગ્રામ સાકાર લઈ મંદિરે જવું .પછી સાકરના ...
3
4
Happy Sawan Somwar 2023- માન્યતાઓ મુજબા સોમવરે ભગવાના શિવની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાયા છે. આ શુભ દિવસા પર મિત્રો અને સગાઓને આ મોકલો શુભેચ્છા સંદેશ
4
4
5
મહિલાઓ શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ - વિવાહિત મહિલાઓ સુખી દામ્પત્ય જીવન અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા સાથે સાવન મહિનામાં ભોલેનાથને જળ ચઢાવે છે. આ સિવાય નવવધૂઓ પણ સાવન માં લીલી બંગડીઓ પહેરે છે. ચાલો જાણીએ લીલી બંગડીઓનું મહત્વ.
5
6
આ વખતે શ્રાવણ મહિનાનો પ્રથમ ગુરૂવાર તમારુ સૌભાગ્ય બનાવવામાં સક્ષમ છે. શ્રાવણના ગુરૂવારે જ ભોલેનાથે તાડકેશ્વરનુ રૂપ ધારણ કર્યુ હતુ અને - મહિષાસુરનો વધ કર્યો હતો. તેથી ગુરૂવારના દિવસે કેટલાક ઉપાય કરીને શિવ અને બૃહસ્પતિની કૃપા મેળવી શકાય છે.
6
7
Nag Panchami 2023 દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો નાગ દેવતાની પૂજા કરે છે.
7
8
Shravan 2023: શ્રાવણ એ ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે. આ મહિનામાં ભગવાન શિવ પ્રસન્ન રહે છે. આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે
8
8
9
Dashama Vrat 2023 Date- દશામાં વ્રત ૨૦૨૩ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે મનાવવામાં આવે છે.
9
10
વર્ષ દરમિયાન ફક્ત શ્રાવણ માસ જ એવો છે કે જેમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે. રક્ષાબંધનઃ શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધન તહેવાર આવે છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમની નિશાની તરીકે બહેન રાખડી મોકલે અથવા રાખડી બાંધે. બહેન વર્ષ દરમિયાન ન મળી હોય પણ ...
10
11
ભગવાન શિવ દેવોના પણ દેવ છે. તેમનુ પૂજન દેવતા જ નહી દાનવ પણ કરે છે. તે સાકાર છે તો નિરાકાર પણ છે. સુષ્ટિના આદિ અને અંત તેમનામાં જ સમાયા છે.
11
12
shiv puja at home- માન્યતાઓ મુજબ ભગવાન શંકર કામનાઓની પૂર્તિ કરનારા મહાદેવ શિવ શંકર છે. જે 16 સોમવારના વ્રત ભક્તિ ભાવનાની સાથે કરે છે તેની કામના ક્યારેય અધૂરી નથી રહેતી.
12
13

Shiv Katha - સોમવાર વ્રત કથા

ગુરુવાર,જુલાઈ 13, 2023
shiv katha- અમરપુર નગરમાં એક ધનીક વ્યાપારી રહેતો હતો. ખુબ જ દૂર સુધી તેનો વ્યાપાર ફેલાયેલો હતો. નગરમાં તે વ્યાપારીનું ખુબ જ માન સન્માન હતું. આટલુ બધું હોવા છતાં પણ તે વ્યાપારી મનથી ખુબ જ દુ:ખી હતો. કેમકે તે વ્યાપારીને એક પણ પુત્ર ન હતો. દિવસ રાત ...
13
14
Evrat jivrat vrat 2023 એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુ. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. વ્રતથી અખંડ સૌભાગ્યની સાથે સંતાન ...
14
15
Happy Sawan Somwar 2023 Wishes: શ્રાવણના શુભ મહિનાની શરૂઆત પર,આ મહિનાની આપ સૌને શુભકામનાઓ.આ ખાસ અવસર પર તમે મેસેજ મોકલીને શુભેચ્છા પાઠવી શકો છો.
15
16
Lord Shiv Puja: દેવાધિદેવ મહાદેવનો પૂજન ભક્ત હમેશા જ પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરે છે. સનાતન ધર્મમાં શિવજીની પૂજાનો એક ખાસ મહત્વ છે. શિવજી તેમના ભક્તની ભક્તિથી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જો તમે ભગવાન ભોળાનાથને માત્ર એક લોટો જળ દરરોજ ચઢાવો ...
16
17
ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે.
17
18
Rules for keeping Shivling at home: વધારેપણુ ઘરમાં પૂજા ઘર હોય છે અહીં લોકો દેવી- દેવતાઓની પૂજા કરે છે. તેનાથી સકારાત્મકતા આવે છે સાથે જ દરેક દેવી દેવતાની પૂજા પાઠના જુદા-જુદા નિયમ હોય છે. આ નિયમોનો પાલન કરવુ જરૂરી હોય છે. નહી તો જીવનમાં ઘણી બધી ...
18
19
Divaso 2023- દિવાસો 2023 - દિવાસો 2023 - દિવાસો 2023 તારીખ 17 જુલાઈ થી અધિક માસની શરૂઆત થઈ રહી છે. તેથી દિવાસા વ્રત 17 ઓગસ્ટના દિવસે રહેશે. દિવાળી 2023 - આ વખતે વર્ષ 2023 માં, દિવાળી 12 નવેમ્બર રવિવારે કારતક અમાવસ્યાની તારીખે ઉજવવામાં આવશે.
19