મુખ પૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટરોની પ્રોફાઈલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મોહમંદ અઝરૂદ્દિન
કર્નલ.કુમારદુષ્યંત.એમ.

મોહમંદ અઝરૂદ્દિનનો જન્મ 8-2-1963ના આન્ધ્રપ્રદેશના હૈદ્રાબાદ શહેરમાં થયો હતો. તેઓ ભારતીય ટીમના ખેલાડી હતા. તેઓ જમણા હાથના ખેલાડી છે. તેઓ ભારતીય ટીમના સફળ કેપ્ટન રહી ચૂક્યા છે.

તેઓ વન-ડે અને ટેસ્ટના સફળ ખેલાડી રહી ચૂક્યા છે. તેઓ 99 ટેસ્ટ મેચ અને 334 વન-ડે મેચ રમી ચૂક્યા છે. તેમને ટેસ્ટ મેચમાં 45.03 ની સરેરાશથી 6,215 રન બનાવ્યા છે. અને વન-ડે મેચમાં 36.92ની સરેરાશથી 9,378 રન બનાવ્યા છે. તેમને ટેસ્ટમાં 22 સદીઓ અને 21 અર્ધસદીઓ ફટકારી છે. અને વન-ડે મેચમાં 7 સદીઓ અને 58 અર્ધસદીઓ ફટકારી છે.

વન-ડે મેચમાં 153 અણનમ ફટકાર્યા છે. ટેસ્ટમાં તેમને 105 કેચ ઝડપ્યા છે.અને જ્યારે વન-ડે મેચમાં 156 કેચ ઝડપ્યા છે.

તેમના કેપ્ટનપદ હેઠળ 103 વન-ડે મેચ અને 14 ટેસ્ટ મેચની જીત અપાવી છે. તેઓ મેચફિક્સીંગના વિવાદમાં પણ ચર્ચામાં રહ્યા હતા. તેમના લગ્ન સંગીતા બિજલાણી સાથે થયા છે.
ઘણું બધુ
સૌરવ ગાંગુલી
સચિન તેંદુલકર
સર ડોનાલ્ડ બ્રેડમેન
અજીત વાડેકર
દિનકર બલવંત દેવધર
કે.એસ.દુલીપસિંહ