મુખ પૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શ્રી સંત ચોથા વન-ડે મેચમાંથી દૂર
વાર્તા

ચંદીગઢ (વાર્તા) વિવાદાસ્‍પદ ભારતીય ઝડપી બોલર શાંતકુમારન શ્રી સંતને ઓસ્‍ટ્રેલિયા વિરૂદ્ધનાં ચોથા વન-ડે મેચમાંથી દૂર કરવામાં આવ્યા છે.

ફ્યૂચર કપનાં ભારત અને ઓસ્‍ટ્રેલીયા વચ્ચેનાં ચંદીગઢમાં આજે સોમવારે રમવામાં આવનારા ચોથા વન-ડે મેચમાંથી શ્રી સંતને ભારતીય ટીમમાંથી હટાવવામાં આવ્યા છે.

ઉલ્‍લેખનીય છે કે શ્રી સંત પોતાના ઉગ્ર સ્‍વભાવને કારણે ભારત-ઓસ્‍ટ્રેલીયા વચ્ચેની શ્રેણીમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ઘણું બધુ
આજે ભારત-ઓસ્‍ટ્રેલીયા વન-ડે મેચ
પ.બંગાળઃ સરકારે ઝૂલનને જમીન આપી
આગામી મેચનું સમય પત્રક
ધોનીએ કાંગારૂઓ પર આરોપ લગાવ્યો
ભારતનો 47 રને પરાજય
ભારતને જીત માટે 291નું લક્ષ્‍યાંક