મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જયવર્ધને મુરલીધરન અને જયસુર્યાની પ્રશંસા કરી  Search similar articles
ભાષા

કરાચી. શ્રીલંકાના કેપ્ટન મહેલા જયવર્ધને ગઈ કાલે એશિયા કપના સુપર ચાર ચરણના સામનામાં બાંગ્લાદેશની વિરુદ્ધ 158 રનની જીત નોંધાવીને મહત્વની ભુમિકા ભજવનાર અનુભવી ક્રિકેટર મુથૈયા મુરલીધરનની અને સનત જયસુર્યાની પ્રશંસા કરી હતી.

જયવર્ધને મેચ બાદ કહ્યું કે મુરલી બાંગ્લાદેશ માટે ખુબ જ મુશ્કેલ હતો. તેમણે કહ્યું કે જયસુર્યાએ પણ ખુબ જ શાનદાર રન કર્યાં હતાં.

શ્રીલંકાના કેપ્ટને જણાવ્યું કે જયસુર્યા અને ટુર્નામેંટમાં ત્રીજી સદી કરનાર કુમાર સંગકારાની વચ્ચે 201 રનની સલામી ભાગીદારીને લીધે અમે એક મોટી જીત નોંધાવીને ફાઈનલમાં પહોચવામાં સફળ થયાં.
ઘણું બધુ
શ્રીલંકાની 64 રનથી જીત
ધોની એશિયા કપના કાર્યક્રમમાં ભડક્યાં
ન્યુઝીલેંડે શાન સાથે શ્રેણી જીતી
ભારતે બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવ્યું
પર્સનલ જીંદગીમાં દખલ યોગ્ય નથી-સાઈમંડ્સ
પોટિંગને મેચ ફીના 30 ટકા દંડ