મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > સહેવાગ-ગંભીરે થકાવટ દૂર કરવી પડશે-તેંડુલકર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સહેવાગ-ગંભીરે થકાવટ દૂર કરવી પડશે-તેંડુલકર
ભાષા

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કહ્યુ કે ભારતીય ટીમ ઈંગ્લેડમાં શરૂ થનાર ટ્વેટી-20 વિશ્વકપમાં ખિતાબનો બચાવ કરી શકે છે, પરંતુ તેમને જો આ લક્ષ્ય મેળવવું હશે તો સલામી બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરને આ શરૂ થતા પહેલા પોતાની થકાવટ દૂર કરવી પડશે.

તેંડુલકર દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલ ઈંડિયન પ્રીમિયર લીગ ટ્વેટી-20 ટુર્નામેંટમાં ભારતીય યુવા ખેલાડીઓના પ્રદર્શનથી ઘણાં ખુશ છે, પરંતુ મુંબઈ ઈંડિયંસના કેપ્ટને એવું પણ કહ્યું કે સહેવાગ અને ગંભીર બંનેએ સતત સારૂ પ્રદર્શન નથી કર્યું.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ઈસીબીએ ટ્વેંટી20 મેચના પ્રસ્તાવ ઠુકરાવ્યા
કારકિર્દીની આક્રમક બેટિંગ:ગિલક્રિસ્ટ
ડેક્કન ચાર્જર્સે દિલ્હીને પછાડ્યુ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કરશે વાતચીત
ટેસ્ટ ક્રિકેટનો દબાવ નહિ: પોંટીંગ
ડેક્કન સામે 154 રનનું ટાર્ગેટ