ઈંડિયન પ્રીમિયર લીગ સતત બીજા સત્રની સફળતા બાદ વધારેથી વધારે દેશોની સાથે જોડાવાની શક્યતા વચ્ચે આઈપીએલ આયુક્ત લલિત મોદીનું માનવું છે કે આઈસીસીના ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમને આગળ વધીને જોવા અને ખેલાડીઓના પૂલને વધારવાનો સમય આવી ગયો છે.
મોદીએ કહ્યું કે એફટીપી દ્વિપદીય સ્પર્ધા છે અને બીજે ક્યાંય થનાર ઘરેલૂ ટુર્નામેંટથી આને કોઈ જ લેવા દેવા ન હોવું જોઈએ.
મોદીનું માનવું છે કે ટ્વેટી-20 ટુનામેંટ અન્ય દેશોમાં પણ સફળ થઈ શકે છે પરંતુ તેને માટે લોકોને એફટીપીને લઈને પોતાની જુની નજરને છોડવી પડશે.
|