ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » શ્રીસંથને બીસીસીઆઈની અંતિમ ચેતાવણી
Feedback Print Bookmark and Share
 

બીસીસીઆઈએ તુનકમિજાજી ઝડપી બોલર શાંતાકુમાર શ્રીસંથને પોતાની હદમાં રહેવા અને મેદાની વર્તાવમાં સુધાર લાવવા માટે અંતિમ ચેતાવણી આપી છે. અન્યથા તેને ઘરેલૂ મેચોંમાંથી પણ બહાર કરી દેવામાં વશે.

બીસીસીઆઈનો 5 ઓક્ટોબરના રોજ લખેલો પત્ર કેરળ ક્રિકેટ સંગઠન (કેસીએ) ના સચિવ ટીસી મૈથ્યૂજને સોંપી દેવામાં આવ્યો છે જે તે શ્રીસંથને આપશે.

નાગપુરમાં ઈરાની કપ દરમિયાન વારંવાર મેદાન પર અનુશાસનહીનતાનો પરિચય આપનારા શ્રીસંથને બીસીસીઆઈ અગાઉ પણ ચેતાવણી આપી ચૂક્યું છે.
સંબંધિત જાણકારી શોધો