ટીમ ઈંડિયાન બોલીંગ કોચ વેંકટેશ પ્રસાદે કહ્યું છે કે, ઈશાંત શર્માએ આટલી ઓછી ઉમરમાં ઘણા સારા એવા પ્રદર્શનની અપેક્ષા અતિશયોક્તિ ગણાશે. લોકો ઈંશાતથી શ્રેષ્ઠતમ પ્રદર્શનની આશા રાખીને બેઠા છે પરંતુ તેના જેવા યુવા ખેલાડીથી આવા પ્રદર્શનની આશા હાલ બેમાની ગણાશે.
પ્રસાદે કહ્યું કે, ' આપણે ઈંશાતને આટલો જલ્દી આંકવો ન જોઈએ તેને પૂરો સમય આપવાની જરૂરિયાત છે.'