ક્રિકેટરોની પ્રોફાઈલ | ક્રિકેટ સ્ટેટ્સ | ટ્વેટી-20 વર્લ્ડ કપ 09 | ક્રિકેટ ટીકર | ક્રિકેટ સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » ક્રિકેટ » ક્રિકેટ સમાચાર » ભારતીય ટીમે ટોસ જીત્યો, પ્રથમ બેટીંગ કરી
Bookmark and Share Feedback Print
 

ારત-શ્રીલંકા વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બીજો ક્રિકેટ ટેસ્ટ મેચ આજે યોજાયો હતો. ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. અત્રે જણાવાનું કે, અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમવામાં આવેલો પ્રથમ મુકાબલો ડ્રો રહ્યો હતો. ભારતે આ મેચ માટે પોતાની ટીમમાં બે પરિવર્તન કર્યા . ઝડપી બોલર ઈશાંત શર્માના સ્થાને એસ.શ્રીસંતને જ્યારે લેગ સ્પિનર અમિત મિશ્રાના સ્થાન પર ડાબા હાથના સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને અંતિમ 11 ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું .

ભારતીય ટીમ: મહેન્દ્ર સિંહ ધોની :કપ્તાન:, રાહુલ દ્રવિડ઼, ગૌતમ ગમ્ભીર, વીરેન્દ્ર સહેવાગ, સચિન તેંદુલકર, હરભજન સિંહ, જહીર ખાન, વીવીએસ લક્ષ્મણ, યુવરાજ સિંહ, પ્રજ્ઞાન ઓઝા ઔર એસ. શ્રીસંત.
શ્રીલંકા ટીમ: કુમાર સંગકારા :કપ્તાન:, તિલકરત્ને દિલશાન, તરંગા પરનાવિતાના, માહેલા જયવર્ધને, તિલન સમરવીરા, એજેંલો મૈથ્યૂજ, પ્રસન્ના જયવર્ધને, અજંતા મેંડિસ, રંગના હેરાથ, મુથયા મુરલીધરન ઔર ચાનકા વેલેગેદરા.

ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટ ડ્રો રહેવાના કારણે બન્ને જ ટીમ આ મેચમાં જીત મેળવવા માટે સીરિજમાં આગળ વધવા ઈચ્છે છે.
સંબંધિત જાણકારી શોધો