મુખપૃષ્ઠ > રમત > આઈપીએલ > સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હરભજનનો ક્રોધ ટીમ માટે ચિંતાજનક
ભાષા

નવી દિલ્હી. શ્રીસંતને લાફો ચોડી દેવાની ઘટના બાદ ફરી એકવાર વિવાદોમાં સપડાયેલા હરભજન સિંહ માટે હવે ક્રિકેટના મેદાનમાં ઝઘડો કરવો નવી વાત નથી રહી અને સચ્ચાઈ એ છે કે, ઓફ સ્પીનર ભજ્જીનો પારો ગમે ત્યારે ચડી જાય છે.

ભારતીય ફાસ્ટ બોલર શ્રીસંતને થપ્પડ ચોડી દેવાનો બનાવ પ્રકાશમાં આવતાં જ તેની બદમીજાજીનો અંદાજ આવી જાય છે. આ કૃત્ય બાદ બીસીસીઆઈ દ્વારા કારણદર્શક નોટિસ પામેલા હરભજનના કારણે ટીમને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.
ઘણું બધુ
IPLમાં આજે ચેન્નાઇ સામે કોલકત્તા ટકરાશે
હરભજન સામે ફરિયાદ નહીં - શ્રીસંત
હરભજન, શ્રીસંતનો ઝઘડો ટીકાપાત્ર-મોદી
ઇડન ગાર્ડનમાં ડાંસ નહીં કરે ચીયરગર્લ્સ
ભજ્જીએ શ્રીસંતને થપ્પડ લગાવી
મુંબઇમાં ચીઅરગર્લ્સને ડાંસની મંજૂરી-પોલીસ