ખેલાડીઓના પ્રોફાઈલ | રમત સમાચાર | લેખ
મુખપૃષ્ઠ » રમત » અન્ય રમતો » રમત સમાચાર » આઈલીગ ક્લબમાં વધારે વિદેશીઓ: ભુટિયા
Feedback Print Bookmark and Share
 

P.R
અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘને ભલે ને ચાલુ સત્રથી આઈલીગ ક્લબોમાં પાંચ વિદેશીઓને રમવાની સ્વીકૃતિ આપવામાં કંઈ ખોટુ નથી દેખાતુ પરંતુ રાષ્ટ્રીય ફુટબોલ કેપ્ટન બાઈચુંગ ભુટિયાનું માનવું છે કે, આ નવા નિયમને લીધે વધારે વિદેશી ખેલાડીઓને આ સ્પર્ધામાં રમવાનો અવસર મળી જશે.

હવે દરેક આઈલીગ ટીમમાં એક એશિયાઈ અને એક ભારતીય મૂળના ખેલાડી સહિત ચાર વિદેશી હોઈ શકતાં હતાં પરંતુ ભુટિયાએ કહ્યું કે ચાર પુરતાં હોવા જોઈતાં હતાં.

તેમણે કહ્યું કે, તેમને (એઆઈએફએફ) આનો અધિકાર છે અને આ નિર્ણય તેમને કરવાનો છે કે આની અંદર (આઈલીગ) કેટલા ખેલાડીઓ હોવા જોઈએ, પરંતુ હું માત્ર ત્રણ વિદેશીઓને જ પ્રાથમિકતા આપતો.
સંબંધિત જાણકારી શોધો