શનિવાર, 20 એપ્રિલ 2024
0

દિવાળી સ્પેશ્યલ રેસીપી - કોપરા પાક

મંગળવાર,નવેમ્બર 7, 2023
kopra pak
0
1
શિયાળા સ્પેશ્યલ ગુંદરના લાડુ બનાવવાની રેસિપી શિયાળામાંમાં ડ્રાય ફ્રૂટ્સ અને બદામ ખાવા ખૂબ જ ફાયદાકારક છે, તેથી તમે આ ઘટકો સાથે ઠંડના લાડુ બનાવી શકો છો..
1
2
દિવાળીની 25 સ્પેશિયલ રેસીપી - જાણો ઝટપટ કેવી રીતે બનાવવી ચોળાફળી, મઠિયા આવી જે 25 રેસીપી માત્રે એક ક્લિકમાં
2
3

Special sweets for Diwali- સુખડી

સોમવાર,ઑક્ટોબર 30, 2023
સામગ્રી : ચાર કપ ઘઉંનો લોટ (કરકરો), બે કપ ગોળ (કઠણ હોય તો ચપ્પુથી છોલી નાખવો), બે કપ ઘી, પ૦ ગ્રામ ટોપરાનું ખમણ, પ૦ ગ્રામ કાજુ-બદામની કતરણ.
3
4
- સૌથી પહેલા ઘીને ગરમ કરી લો. પછી ચણાનું લોટમાં ગરમ ઘી મિક્સ કરી દૂધથી બેસન મસલવું. - બેસનને મોટી ચાલણીથી ગાળી લો. ત્યારબાદ કડાહીમાં ઘી નાખે સોનેરી થાય ત્યાં સુધી શેકવું.
4
4
5

રસમલાઈ

મંગળવાર,ઑક્ટોબર 10, 2023
સામગ્રી : 500 ગ્રામ દૂધ, પનીર ટીક્કી બનાવવા અલગથી પ્રમાણસર દૂધ, લીંબુ-દૂધ ફાડવા, 2-3 ચમચી મેંદો, સ્વાદ અનુસાર ખાંડ, ચપટી ભરીને કેવડાનું એસેન્સ, સજાવવા માટે ડ્રાય ફ્રુટ્સ. બનાવવાની રીત : સૌથી પહેલા તમે દૂધમાં લીંબુ નાંખી તેને ફાડી નાંખો. ફાટેલા આ ...
5
6

રસગુલ્લા ની રેસીપી/ Rasgulla recipe

મંગળવાર,ઑક્ટોબર 10, 2023
દૂધને ઉકાળી લો. પછી તેને 80 % જેટલુ ઠંડુ થવા માટે મુકો. જ્યારે દૂધ ઠંડુ થઈ જાય તો તેમાં એક નાની ચમચી લીબુનો રસ લઈને દૂધમાં નાખી દો અને ચમચીથી હલાવતા રહો
6
7
સૌપ્રથમ માવાને છીણી લો. ૧/૮ ટીસ્પૂન બેકિંગ સોડા અને ૧/૨ કપ મેંદો ચાળીને નાખોં હવે તેમાં દૂધ ઉમેરો અને નરમ લોટ બાંધો અને ઢાંકીને 10 મિનિટ માટે રાખો.
7
8

Ganesh Chaturthi Prasad -નારિયેળના લાડુ

મંગળવાર,સપ્ટેમ્બર 19, 2023
ગણેશજીનો પ્રિય પ્રસાદ- -નારિયેળ અને માવાના લાડુ સામગ્રી - પાણીવાળા ભીના નારિયેળ બે, બદામ પિસ્તા કતરન 50 ગ્રામ, દૂધ 600 ગ્રામ, માવો 150 ગ્રામ, ખાંડ 400 ગ્રામ, ઘી 1 મોટી ચમચી. ઈલાયચી પાવડર, કેસરના લચ્છા.
8
8
9
ગણેશ ઉત્સવ પર બે વસ્તુઓ વિશેષ હોય છે એક તો ગણેશજી પોતે અને બીજુ તેમની પ્રિય વસ્તુ મોદક. આજે અમે તમને બતાવી રહ્યા છે ગણેશજીને પ્રિય મોદક ચોકલેટી સ્વાદમાં બનાવવાની રેસીપી
9
10
પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ પ્રથમ નોરતે - પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.
10
11
વેબદુનિયા ગુજરાતી આજે તમને મથુરાના પેંડા ખાવાની વિધિ જણાવશે તો તમે પણ આ જન્માષ્ટમી શ્રીકૃષ્ણના જન્મોતસવ પર ભગવાનની મનપસંદ વસ્તુ તમારા ઘરે જ બનાવો અને તેની મનપસંદ વસ્તુ છે મથુરાના પેંડા. અવો જાણીએ કેવી રીતે બનાવીએ.
11
12

Raksha Bandhan Indian Sweets - રક્ષા બંધન રેસિપી

શુક્રવાર,ઑગસ્ટ 25, 2023
બજારમાં દરેક વસ્તુમાં ભેળસેળ જોવા મળે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે મીઠાઈ આપણા હાથેથી આપણા રસોડામં જ બનાવવી. અમે રક્ષાબંધન માટે કેટલી મીઠાઈઓની લિસ્ટ તૈયાર કરી હ્હે. આ રક્ષાબંધને આ મીઠાઈઓઓથી તમારા સંબંધોમાં મીઠાસ ભરો.
12
13

Muharram Food - હૈદરાબાદી દમ કે રોટ

શનિવાર,જુલાઈ 29, 2023
1 કપ આખા ઘઉંનો લોટ 1 કપ સોજી 1 કપ દાણાદાર ખાંડ 3/4 કપ બદામ 1/2 કપ પિસ્તા 2 ચપટી કેસરના દોરા 1 ટીસ્પૂન બેકિંગ પાવડર 1 ચમચી એલચી પાવડર 1/2 કપ ઘરે બનાવેલા ખોયા
13
14
કેરીનો છૂંદો: શું તમે ક્યારેય કેરીનો છૂંદાને અજમાવ્યો છે? ખરેખર, કેરીનો છૂંદો સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. દાદીમા કહે છે કે જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન ઉબકા આવે છે, ત્યારે આ છૂંદો તે દૂર કરે છે. આ સિવાય એસિડિટી અને બ્લોટિંગની સમસ્યામાં પણ ...
14
15
સામગ્રી - પાણીવાળા ભીના નારિયેળ બે, બદામ પિસ્તા કતરન 50 ગ્રામ, દૂધ 600 ગ્રામ, માવો 150 ગ્રામ, ખાંડ 400 ગ્રામ, ઘી 1 મોટી ચમચી. ઈલાયચી પાવડર, કેસરના લચ્છા. બનાવવાની રીત - નારિયળને ફોડીને પાણી અને નારિયળને જુદા કરી લો. હવે નારિયળના અંદરનુ કોપરં ...
15
16
શીરમલ રોટી રેસીપી (Sheermal Roti Recipe): કોઈ પણ ખાસ પ્રસંગ માટે શીરમલ રોટલી બનાવી શકાય છે. ઈદ એ મુસ્લિમ સમુદાયનો મુખ્ય તહેવાર છે. આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે, તમે તમારા પ્રિયજનોના મોંમાં મીઠાઈ મિક્સ કરીને શેરમલની રોટલી બનાવી શકો
16
17
નવરાત્રીના નવ દિવસ માતાના ભક્તો ઉપવાસ કરે છે. અનેક લોકો તો માત્ર ફળ-ફ્રુટ પર જ રહે છે. આવામાં ખુદને એનર્જેટિક રાખવા માટે ફ્રૂટ રાયતા એક સારુ ઓપ્શન છે. ફ્રૂટ રાયતા તૈયાર કરવા તમે મોસમી ફળોનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ ફ્રુટ રાયતા બનાવવાની સહેલી ...
17
18
સામગ્રી - 12 બદામ, 100 ગ્રામ પીસેલા ચોખા, 1 લીટર દૂધ, 5 મોટી ચમચી ખાંડ, 8 કતરણ કેસર, 1 નાની ચમચી ઇલાયચી પાવડર, 1 ચમચી કાજુ, બદામ, પીસ્તા. બનાવવાની રીત - સૌથી પહેલા બદામને છોલીને તેને અડધા કપ દૂધમાં મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. હવે પેસ્ટમાં પીસેલા ચોખા ...
18
19
ભગવાન કૃષ્ણનો પ્રિય ભોગ છે માખણ મિશ્રી. દરેક વ્યક્તિ આ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણને ધાણા પંજરીનો પ્રસાદ પણ ખૂબ પ્રિય છે. આજે દેશભરમાં જન્માષ્ટમીનો પાવન તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન કૃષ્ણને છપ્પન ભોગ અર્પિત કરવામાં ...
19