શનિવાર, 20 એપ્રિલ 2024
0

Makar sankranti 2022- મકરસંક્રાંતિ પર શું વહેચવું મહિલાઓની આ મૂંઝવણ અંગે જ્યોતિષ શાસ્ત્ર મુજબ

શુક્રવાર,જાન્યુઆરી 14, 2022
0
1
Makar Sankranti Nu Daan: મકર સંક્રાતિ ભગવાન સૂર્યની ઉપાસનાનુ સૌથી મોટો પર્વ છે. સનાતન ધર્મમાં આ દિવસનુ વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે દક્ષિણાયણથી ઉત્તરાયણ થાય છે. આ બંનેના રાશિ પરિવર્તને કારણે મકર સંક્રતિના દિવસનુ ...
1
2
મકર સંક્રાતિની તમને સૌને શુભકામનાઓ.. મકર સંક્રાતિ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. તેને ભારતના દરેક ક્ષેત્રમા જુદી જુદી રીતે ઉજવાય છે. આ દિવસે સૂર્ય ઉત્તરાયણ
2
3
હેપી ઉત્તરાયણ - વાંચો ઉત્તરાયણ સ્પેશ્યલ જોક્સ
3
4
Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-
4
4
5
દાંપત્ય જીવનને સુખમય બનાવા માટે મહિલાઓ અકર સંક્રાતિ પર કરો આ કામ મકર સંક્રાતિના પાવન પર્વ પર દાનનો ખૂબ મહ્ત્વ છે. આ દિવસ સુહાગિન મહિલાઓને દાન કરવાથી ખાસ પુણ્યની પ્રાપ્તિ હોય છે. મહિલાઓને આ દિવસે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કેટલાક ખાસ ઉપાય કરવા ...
5
6
Horoscope January 2022, Rashifal, Makar Sankranti 2022 :14 જાન્યુઆરી 2022 એક ખાસ દિવસ છે. પંચાંગ અનુસાર આ દિવસ પોષ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ છે. આ દિવસે સૂર્ય 14:13 કલાકે મકર રાશિમાં સંક્રમણ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા તરીકે ...
6
7

ઉતરાયણ વિશે નિબંધ

મંગળવાર,જાન્યુઆરી 11, 2022
સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ! પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ , એની uttarayan essay in gujarati
7
8
ગુજરાતી જોક્સ- પતિપત્નીના મજેદાર જોક્સ
8
8
9
પતંગ ઉડાવતી વખતે રહો સાવધાન..- Pls Share This To all -To Save Life
9
10
ભીષ્મ પિતામહએ મકર સંક્રાતિના દિવસે જ શા માટે છોડ્યા હતા પ્રાણ, જાણો અહીં
10
11
મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે જે આખા ભારતનાં અલગઅલગ રાજ્યોમાં જુદાજુદા નામથી અને અનેક રીતે ઊજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને મકરસંક્રાંતિ કહે છે, તામિલનાડુમાં પોંગલ અને ગુજરાતમાં તે ઉત્તરાયણના નામે ઓળખાય છે. જ્યારે આસામને તેને માઘી બિહુ કહે છે, ...
11
12
ઉત્તરાયણની શુભેચ્છા... ખૂબ ઉડાવો પતંગ તલ સાંકળી અને ઊંધિયા જલેબીને સંગ
12
13
14 અને 15 જાન્યુઆરીએ આ ઉત્સાહ અને જુસ્સો આપણને ધાબા પર જોવા મળશે. બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો હોય સૌ કોઈ ભેગા મળીને આનંદ અને ઉલ્લાસથી જો કોઈ ઉત્સવ ઊજવાતો હોય તો તે ઉત્સવ ઉત્તરાયણનો છે. ઉત્તરાયણ કે પતંગનો કોઈ ધર્મ નથી. આ જ એક એવું પર્વ છે જેને ...
13
14
નવા વર્ષમાં મકર સંક્રાતિના દિવસે સૂર્યદેવ પહેલીવાર રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. હાલ સૂર્ય ધનુ રાશિમાં છે. 14 જાન્યુઆરીના રોજ તે મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે મકર સંક્રાતિનો તહેવાર ઉજવાશે. મકર શનિની રાશિ છે અને શનિને સૂર્યનો પુત્ર માનવામાં આવે ...
14
15
મકર સંક્રાતિ પર શુ કરવુ શુ ન કરવુ એ જાણીને તમે તમારા જીવનના બધા કષ્ટોથી મુક્તિ મેળવી શકો છો. મકર સંક્રાતિનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વનો માનવામાં આવે છે. જ્યોતિષ મુજબ આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવના ઘર મકર રાશિમાં પ્રવેશ કરે છે. તો ચાલો ...
15
16
આ પ્રસંગ પર ખિચડી સાથે તલ, લાડુનુ પણ દાન કરવામાં આવે છે. આ દિવસે દાનનુ વિશેષ મહત્વ હોય છે. કોઈને પણ આ દિવસે ખાલી હાથ ન જવા દો. દાનમાં તલનો સામાન સારો માનવામાં આવે છે.
16
17
ખબર છે ઉત્તરાયણને લઇને ભારતમાં શું છે માન્યતા? 23 વર્ષ જૂનો છે ઇતિહાસ, જાણો શું છે માન્યતાઓ અને પરંપરાઓ
17
18
નવા વર્ષના પ્રથમ મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં મકરસંક્રાંતિ સાથે મોટા તહેવારોની શરૂઆત થાય છે. મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી 2022ના રોજ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિનો તહેવાર માત્ર ઉત્તર ભારતમાં જ નહીં પરંતુ દક્ષિણના ભાગો સહિત વિવિધ રાજ્યોમાં ...
18
19
મકર સંક્રાતિ એ ગુજરાતનો ખાસ તહેવાર છે. ઉત્તરાણના દિવસે આપણે પતંગ ચગાવવાની અને ઉંધિયુ જલેબી ખાવાની ગુજરાતીઓને મજા આવે છે. પણ ઉત્તરાયણ કે મકર સંક્રાતિનો ધાર્મિક મહત્વ પણ ખાસ છે. જે દિવસે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે દિવસને સંક્રાંતિ ...
19