શુક્રવાર, 29 માર્ચ 2024
0

વાસ્તુશાસ્ત્રમાં ગણપતિ-2( see Video)

ગુરુવાર,જુલાઈ 20, 2017
0
1

મની પ્લાંટ દ્વારા સમૃદ્ધ બનો

સોમવાર,નવેમ્બર 28, 2016
આમ તો ઘરમાં મૂકવા માટે તમને પૉમ લીવ્સ, બોનસાઈ જેવા ઘણા ઈંડોર પ્લાંટ મળી જશે, પરંતુ ઓછા ખર્ચે સારી ગ્રોથને કારણે જે રંગ મની પ્લાંટ તમારા ઈંટીરિયરમાં ભરે છે, તે કોઈ અન્ય ઈંડોર પ્લાંટ દ્વારા શક્ય નથી. આ પ્લાંટને લઈને લોકોના મનમા વિવિધ ધારણાઓ છે, જેવી ...
1
2
નવું ઘર લેતા પહેલા એક વખત તેની પર નજર મારી લેવી જોઈએ કે નવું ઘર તમારા માટે શુભ રહેશ કે અશુભ. તે તમારા માટે કેટલું ઉન્નતિકારક રહેશે. આ હેતુ ખાતર ઘરની ' આવક અને નુકશાન' ની તુલના કરવામાં આવે છે.
2
3

વાસ્તુ અપનાવો ધન વધારો

ગુરુવાર,ડિસેમ્બર 19, 2013
દરેક વ્યક્તિ મહેનતથી કમાયેલા ધનને સુરક્ષિત રાખવા માંગે છે અને સાથે સાથે તેવું પણ ઈચ્છે છે કે તેમાં દિવસે દિવસે વધારો થાય. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પૈસા, આભુષણ, કિંમતી વસ્તુઓ, અને જરૂરી કાગળો વગેરેને સુરક્ષિત રાખવા માંગે છે. ધન...
3
4

વાસ્તુ શાસ્ત્ર અને પૂજા ઘર

સોમવાર,સપ્ટેમ્બર 30, 2013
ઘરમાં જો ભગવાનની પૂજા થતી રહે તો ભવનની પવિત્રતા જળવાઈ રહે છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક ઘરમાં એકને એક પૂજા ઘર અવશ્ય હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજા ઘર ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં હોવું જોઈએ. આ પૂજા ઘરમાં મૂર્તિ ઉત્તર-પૂર્વ દિશા તરફ હોવી જોઈએ. ...
4
4
5

સમૃદ્ધિ વધારવા શુભ મુહૂર્ત

શનિવાર,સપ્ટેમ્બર 21, 2013
હિંદુ સમાજની અંદર કોઈ પણ શુભ કાર્ય પહેલાં મુહૂર્ત જોવામાં આવે છે. આવું કરવાથી મનને થોડીક રાહત મળે છે. આપણે ભલે ને કોઈ મોટો બંગલો બનાવતાં હોઈએ કે પછી દુકાન હોય કે ઓફીસનું ઉદઘાટન કરતાં હોઈએ પરંતુ મુહૂર્ત અવશ્ય જોઈએ છીએ...
5
6
- તમે તમારા મકાનની બહાર એ નકારાત્મક ટી ની તરફ મોઢુ કરીને 6 ઈંચનો અષ્ટકોણ આકારનો એક અરીસો લટકાવી દો. આવુ કરવાથી દક્ષિણ અને પશ્ચિમ દિશાઓની ટીનો સંપૂર્ણ વાસ્તુદોષ ઠીક થઈ જશે.
6
7
ફિશ એકવેરિયમમાં સુંદર રંગીન માછલીઓની જો કિમંત પૂછવામાં આવે તો દરેક એ જ કહેશે કે આ માછલીઓ બસો રૂપિયા સુધી જ હશે, પરંતુ તમે જાણીને નવાઈ પામશો કે આ માછલીઓની કિમંત 25 હજાર રૂપિયા સુધી છે જે પહેલા મહાનગરોમાં પરંતુ હવે શહેરોમાં જ મળી રહી છે. માછલીઓની ...
7
8
ઘર અને ઓફિસની દેખરેખની ચિંતા સૌને હોય છે. મોર્ડન જમાનામાં આ માટે લોકો વાસ્તુ અને ફેગશુઈ પર પૂર્ણ વિશ્વાસ કરે છે અને તે મુજબ ફેરફાર પણ કરે છે. પરંતુ દરેક સારી વસ્તુ સાથે કેટલીક ધારણાઓ જોડાયેલી હોય છે જેને આપણે વહેમ પણ કહીએ છીએ. વાસ્તુમાં પણ એવુ જ ...
8
8
9
વર્ષો અભ્યાસમાં લગાવ્યા પછી જોબ મળે છે જેને માટે ઘણીવાર યુવાઓને ઘરથી બહાર રહેવુ પડે છે. એક રૂમમાં કે કોઈ રૂમને શેર કરીને પણ રહેવુ પડે છે. એજ એક રૂમને પૂરા ઘરનુ રૂપ આપવુ પડે છે. આવા સમયે વાસ્તુના રુલ્સ ફોલો કરીને તમે લિવિગ ને ફિટ એંડ ફાઈન કરી શકો ...
9
10

આસ્થા અને વાસ્તુ-1

ગુરુવાર,મે 13, 2010
મોટા ભાગનો ભણેલો વર્ગ એવું માને છે કે અંધવિશ્વાસી અને કર્મહીન લોકો જ તાવીજ, રૂદ્રાક્ષ, વીંટી, યંત્ર વગેરે ધારણ કરે છે. પરંતુ હકીકત તે છે કે આવા પ્રતિકો પહેરવાથી ઘણો લાભ થાય છે. ઈંગ્લેડના હર્ટફોર્ડશાયર વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રિચર્ડ વાઈઝમેનના
10
11

પિરામિડ એક ફાયદા અનેક

ગુરુવાર,ફેબ્રુઆરી 18, 2010
પિરામિડમાંથી નિર્માણ થનારી શક્તિ જ એટલી પાવરફૂલ હોય છે કે તેના કારણે પિરામિડના જીવનમાં અનેક ઉપયોગ થાય છે. તેથી ઘણા લોકો આનો લાભ ઉઠાવે છે. બીમારીમાં ફાયદા - પિરામિડમાં પાણી ભરીને મૂકવાથી પિરામિડની ચુંબકીય શક્તિ એ પાણીમાં પરાવર્તિત થાય છે, તેથી ...
11
12

જાણો મકાનમાં ઉંચાઈનો પ્રભાવ

શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
મકાનની વિવિધ દિશાઓમાં ઉંચાઈ અને ન્યૂનતાનો પ્રભાવ મકાન માલિક પર પડે છે તેના શુભ-અશુભ ફળ નિમ્ન પ્રકારના છે. મકાન જો પૂર્વ દિશાની તરફ નીચુ હશે તો મકાન માલિક વિકાસ કરે છે. દક્ષિણ દિશાની તરફ ઉંચુ હોય તો ઘર માલિકના ઘરમાં લક્ષ્મી આવે છે. પશ્ચિમ તરફ ...
12
13
- તમે તમારા મકાનની બહાર એ નકારાત્મક ટી ની તરફ મોઢુ કરીને 6 ઈંચનો અષ્ટકોણ આકારનો એક અરીસો લટકાવી દો. આવુ કરવાથી દક્ષિણ અને પશ્ચિમ દિશાઓની ટીનો સંપૂર્ણ વાસ્તુદોષ ઠીક થઈ જશે. - તમરા મકાનમાં રૂમની બારી, દરવાજો કે બાલકની એવી દિશામાં ખુલતી હોય જ્યા કોઈ ...
13
14

કેવુ હોવુ જોઈએ ઘર અને દેવઘર

શુક્રવાર,નવેમ્બર 13, 2009
જેવી પવિત્રતા મંદિરમાં રાખવામાં આવે છે, ત્યાં જેવા નિયમોનુ પાલન ત્યાં કરવામાં આવે છે, એવુ લાખ પ્રયત્ન કરવા છતા પણ આપણે આપણા ઘરમાં નથી રાખી શકતા. ઘરને સુંદર ઘર રહેવા દો. પરંતુ એટલુ પવિત્ર કરવાની કોશિશ ન કરો કે આપણે સહજતાપૂર્વક જીવવાનુ જ ભૂલી જઈએ. ...
14
15

તહેવાર અને વાસ્તુ -2

સોમવાર,સપ્ટેમ્બર 7, 2009
જો આપણે લાઈટો વડે સજાવટ કરતી વખતે રંગોની પસંદગી કરી શકીએ તો લાલ અને નારંગી રંગની લાઈટોનો વધારે પ્રયોગ મકાનની દક્ષિણ-પુર્વ તેમજ દક્ષિણ દિશામાં કરો, લીલા રંગની પ્રધાનતાવાળી લાઈટોની સીરીઝ ઉત્તર-પશ્ચિમમાં તેમજ અન્ય બધા જ મળેલા રંગોની લાઈટનો
15
16

તહેવાર અને વાસ્તુ -1

સોમવાર,સપ્ટેમ્બર 7, 2009
દિવાળી પર શ્રી ગણેશજી, લક્ષ્મીજી તેમજ ધન કુબેરને પૂજન દ્વારા પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તેથી બધા લોકો દિવાળી પહેલા જ ઘરમાં સાફ સફાઈ, ઘર ધોવું, રંગ રોગાણ વગેરેની શરૂઆત કરી દે છે જેના લીધે ઘરમાંથી દરિદ્રતાનો નાશ થાય અને ઘરમાં ખુશીઓની
16
17

પિરામીડ વડે મેળવો સુખ-શાંતિ

ગુરુવાર,ઑગસ્ટ 27, 2009
જો વ્યક્તિના મનને શાંતિ ન હોય તો બધી જ સુખ-સુવિધાઓ તેને ફીકી અને નકામી લાગે છે. એટલા માટે એટલા માટે આ વાતને કોઈ પણ નકારી ન શકે કે ધનની સાથે સાથે મનની શાંતિ પણ મળવી ખુબ જ જરૂરી છે. શાંતિ અને સુખ-સમૃદ્ધિ પિરામીડ વડે મેળવી શકાય છે. આના માટે
17
18

દિશા અને તમારૂ સ્વાસ્થ્ય

સોમવાર,ઑગસ્ટ 3, 2009
પુર્વ : પુર્વ દિશા પિતૃઓનું સ્થાન છે અને પુરૂષ-સંતાનની ઉત્પત્તિનો સ્ત્રોત છે. એટલા માટે આ દિશામાં કોઈ પણ અવરોધ ન હોવો જોઈએ. આ દિશામાં કોઈ પણ અવરોધ હોય તો પિતૃઓ નારાજ થઈ જાય છે અને પુરૂષ-સંતાન ઉત્પત્તિ રોકાઈ જાય છે.
18
19

દેવુ ચુકવવાના સરળ ઉપાય-2

સોમવાર,જુલાઈ 13, 2009
પશ્ચીમ-દક્ષિણ ભાગમાં ભોયતળીયા પર ઉંધુ દર્પણ રાખવાથી ભોયતળીયું ઉંચુ ઉઠી જાય છે. ફળસ્વરૂપે દેવામાંથી મુક્તિ મળી જાય છે. ઉત્તર કે પુર્વ તરફ ભુલથી પણ ઉંધુ દર્પણ ન લગાવશો, નહિતર દેવા પર દેવુ થતુ જશે. ખોટી દિશામાં લાગેલા દર્પણ જોરદાર વાસ્તુદોષના
19
20
આનંદદાયક ગણપતિ : પરિવારમાં આનંદ, ખુશી, ઉત્સાહ તેમજ સુખ માટે આનંદાય નમ:, સુમંગલમ સુમંગ લાલ નમ: જેવા મંત્રોથી યુક્ત આનંદદાયક ગણપતિની પ્રતિમાને શુભ મુહુર્તમાં ઘરમાં સ્થાપિત કરવી જોઈએ.
20
21
વાસ્તુ શાસ્ત્રમાં પ્રાચીન ઋષિ મુનીયોએ સુર્યની વિવિધ રાશીઓ પર ભ્રમણના આધારે તે મહિનામાં ઘર નિર્માણ પ્રારંભ કરવાના ફળની વિવેચના કરી છે. 1. મેષ રાશિમાં સુર્ય હોય તો ઘર બનાવવાની શરૂઆત કરવાથી ઘણો લાભ થાય છે.
21
22
વાસ્તુશાસ્ત્રમાં દિશાનું ખુબ જ મહત્વ હોય છે કેમકે પૃથ્વી પર મુખ્ય ઉર્જા માત્ર સુર્ય જ છે. સુર્યની ગતિને લીધે ઘરની ઉર્જા બદલાયા કરે છે. આ સિદ્ધાંત પર અગ્નિ ખુણાની કલ્પના કરવામાં આવી છે. આને માટે ઘરનો દક્ષિણ-પુર્વ ખુણો યોગ્ય માનવામાં આવ્યો છે. અગ્નિ
22
23
કોઈ મકાનનું વાસ્તુશાસ્ત્રના નિયમોને અનુસાર નિર્માણ ન કરવા પર તે નિર્માણકર્તા અને ગૃહસ્વામી બંને માટે અનિષ્ટનું કારણ બની શકે છે. મુગલ બાદશાહ શાહજહાઁએ વાસ્તુદોષને લીધે જ તાજમહેલનું નિર્માણ કરનાર રાજમિસ્ત્રીના બંને હાથ કપાવી દિધા હતાં
23
24
આજના ભૌતિકવાદી અને જાગૃત સમાજમાં પતિ-પત્ની બંને ભણેલા-ગણેલા હોય છે અને બધા જ પોતના અધિકારો અને કર્તવ્યો પ્રત્યે સજાગ હોય છે પરંતુ સામાન્ય સમજની ઉણપને લીધે કે વૈચારિક મતભેદને લીધે મનભેદ થવા લાગે છે. શિક્ષિત હોવાને લીધે
24
25

વાસ્તુ અને તમારૂ ઘર- 4

બુધવાર,એપ્રિલ 1, 2009
મનુષ્યના જીવનમાં વાયુનું ખુબ જ મહત્વ છે જે શ્વસન ક્રિયાની સાથે સંબંધિત છે. જ્યારે આ સંબંધ વિચ્છેદ થઈ જાય છે ત્યારે મનુષ્યનું જીવન સમાપ્ત થઈ જાય છે. માત્ર પ્રાણીઓ જ નહિ પરંતુ ઝાડ-પાન પણ વાયુ વિના કરમાઈ જાય છે. તેનો અર્થ તે છે કે
25
26

વાસ્તુ અને તમારૂ ઘર- 3

બુધવાર,એપ્રિલ 1, 2009
જળ એ જ જીવન આ વાત કેટલી સાચી છે તેનો અંદાજ તો તે વાતથી જ લગાવી શકાય છે કે કોઈ સજીવ અને નિર્જીવ વસ્તુનું અસ્તિત્વ જળ વિના નથી રહી શકતું અને તેના વિના સમાપ્ત થઈ જાય છે. જીવનનું કારણ જળચક્ર છે. સાગર, નદીઓ, તળાવો
26
27

વાસ્તુ અને તમારૂ ઘર- 2

સોમવાર,માર્ચ 23, 2009
પૃથ્વી સૌર મંડળના નવ ગ્રહોમાંની એક છે. સુર્યના અંશમાંથી તુટીને લાખો વર્ષ પહેલાં આનો પ્રાદુર્ભાવ થયો હતો. કહેવાય છે કે અન્ય ગ્રહોની ઉત્પત્તિ પણ આ રીતે જ થઈ હતી. સુર્યમાંથી છુટા પડ્યા બાદ આ બધા જ તેની આસપાસ ચક્કર લગાવવા
27
28

વાસ્તુ અને તમારૂ ઘર- 1

સોમવાર,માર્ચ 23, 2009
જ્યારે મકાન બનીને તૈયાર થઈ જાય છે ત્યારે તે પંચભુતનું રૂપ ધારણ કરી લે છે. ઈંટો, માટી, સીમેંટ વગેરે વડે જ્યારે મકાન બનીને તૈયાર થઈ જાય છે ત્યારે લોકો તેને નિર્જીવ સમજે છે પરંતુ તેમની આ વિચારધારા ખોટી છે. કેમકે દિવાલો પણ વાતો કરે છે અને શ્વાસ
28
29
પ્લોટ ખરીદીને તેની પર ઘર બનાવતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્લોટની ચારે તરફ બનેલા રસ્તાઓ, પ્લોટની લંબાઈ, પહોળાઈ, પ્લોટ પર લાગેલા ઝાડ, તેની પર બનેલ કુવો વગેરે વસ્તુઓને ધ્યાનમાં લેવી જોઈએ. કંઈ જગ્યાએ ઘર ન બનાવવું: બ્રહ્મ દેવના મંદિરની ...
29
30

વૃક્ષારોપણથી કરો પુણ્યની શરૂઆત

રવિવાર,જાન્યુઆરી 18, 2009
એક બાજુ આપણા જંગલો દિવસે દિવસે ઉજડી રહ્યાં છે અને સીમેંટ-ક્રોકીટના જંગલનો વિસ્તાર સતત વધી રહ્યો છે. આવા સમયમાં જો કોઈ પણ માણસ વૃક્ષનું રોપણ કરે તો તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે બગડી રહેલાં પર્યાવરણમાં પણ સુધારો થશે.
30
31

ઘરમાં દિશાનુસાર રંગ ભરો

સોમવાર,ડિસેમ્બર 15, 2008
રંગ આપણા જીવનની અંદર જીવંતતાનું પ્રતિક છે. જુદા જુદા રંગો દ્વારા પ્રેમ આપણી અલગ-અલગ મનોભાવનાઓને અભિવ્યક્ત કરે છે. માણસના જીવન પર તેના મકાનની ઉર્જાનો ખુબ જ ઉંડો પ્રભાવ પડે છે. અને આ ઉર્જાને સંતુલિત કરવા માટેનું વિજ્ઞાન છે વાસ્તુશાસ્ત્ર...
31
32

દક્ષિણમુખી મકાન અને વાસ્તુ

ગુરુવાર,નવેમ્બર 27, 2008
વાસ્તુશાસ્ત્ર વિશે જાણકારી રાખનારા વ્યક્તિઓ પોતાના ધ્યાનમાં એક વાત રાખે છે કે દક્ષિણમુખી નિવાસ કરવાથી ક્યારેય પણ સુખી રહી શકાતુ નથી. આ ભયને લીધે ભારતમાં ઘણી જગ્યાએ દક્ષિણમુખી પ્લોટ લાંબા સમય સુધી ખાલી જ પડી રહે છે અને વેચનારી...
32