શનિવાર, 20 એપ્રિલ 2024
0

વાસ્તુશાસ્ત્રમાં ગણપતિ-3

સોમવાર,જૂન 29, 2009
0
1
વાસ્તુ શાસ્ત્રમાં પ્રાચીન ઋષિ મુનીયોએ સુર્યની વિવિધ રાશીઓ પર ભ્રમણના આધારે તે મહિનામાં ઘર નિર્માણ પ્રારંભ કરવાના ફળની વિવેચના કરી છે. 1. મેષ રાશિમાં સુર્ય હોય તો ઘર બનાવવાની શરૂઆત કરવાથી ઘણો લાભ થાય છે.
1
2
વાસ્તુશાસ્ત્રમાં દિશાનું ખુબ જ મહત્વ હોય છે કેમકે પૃથ્વી પર મુખ્ય ઉર્જા માત્ર સુર્ય જ છે. સુર્યની ગતિને લીધે ઘરની ઉર્જા બદલાયા કરે છે. આ સિદ્ધાંત પર અગ્નિ ખુણાની કલ્પના કરવામાં આવી છે. આને માટે ઘરનો દક્ષિણ-પુર્વ ખુણો યોગ્ય માનવામાં આવ્યો છે. અગ્નિ
2
3
કોઈ મકાનનું વાસ્તુશાસ્ત્રના નિયમોને અનુસાર નિર્માણ ન કરવા પર તે નિર્માણકર્તા અને ગૃહસ્વામી બંને માટે અનિષ્ટનું કારણ બની શકે છે. મુગલ બાદશાહ શાહજહાઁએ વાસ્તુદોષને લીધે જ તાજમહેલનું નિર્માણ કરનાર રાજમિસ્ત્રીના બંને હાથ કપાવી દિધા હતાં
3
4
આજના ભૌતિકવાદી અને જાગૃત સમાજમાં પતિ-પત્ની બંને ભણેલા-ગણેલા હોય છે અને બધા જ પોતના અધિકારો અને કર્તવ્યો પ્રત્યે સજાગ હોય છે પરંતુ સામાન્ય સમજની ઉણપને લીધે કે વૈચારિક મતભેદને લીધે મનભેદ થવા લાગે છે. શિક્ષિત હોવાને લીધે
4
4
5

વાસ્તુ અને તમારૂ ઘર- 4

બુધવાર,એપ્રિલ 1, 2009
મનુષ્યના જીવનમાં વાયુનું ખુબ જ મહત્વ છે જે શ્વસન ક્રિયાની સાથે સંબંધિત છે. જ્યારે આ સંબંધ વિચ્છેદ થઈ જાય છે ત્યારે મનુષ્યનું જીવન સમાપ્ત થઈ જાય છે. માત્ર પ્રાણીઓ જ નહિ પરંતુ ઝાડ-પાન પણ વાયુ વિના કરમાઈ જાય છે. તેનો અર્થ તે છે કે
5
6

વાસ્તુ અને તમારૂ ઘર- 3

બુધવાર,એપ્રિલ 1, 2009
જળ એ જ જીવન આ વાત કેટલી સાચી છે તેનો અંદાજ તો તે વાતથી જ લગાવી શકાય છે કે કોઈ સજીવ અને નિર્જીવ વસ્તુનું અસ્તિત્વ જળ વિના નથી રહી શકતું અને તેના વિના સમાપ્ત થઈ જાય છે. જીવનનું કારણ જળચક્ર છે. સાગર, નદીઓ, તળાવો
6
7

વાસ્તુ અને તમારૂ ઘર- 2

સોમવાર,માર્ચ 23, 2009
પૃથ્વી સૌર મંડળના નવ ગ્રહોમાંની એક છે. સુર્યના અંશમાંથી તુટીને લાખો વર્ષ પહેલાં આનો પ્રાદુર્ભાવ થયો હતો. કહેવાય છે કે અન્ય ગ્રહોની ઉત્પત્તિ પણ આ રીતે જ થઈ હતી. સુર્યમાંથી છુટા પડ્યા બાદ આ બધા જ તેની આસપાસ ચક્કર લગાવવા
7
8

વાસ્તુ અને તમારૂ ઘર- 1

સોમવાર,માર્ચ 23, 2009
જ્યારે મકાન બનીને તૈયાર થઈ જાય છે ત્યારે તે પંચભુતનું રૂપ ધારણ કરી લે છે. ઈંટો, માટી, સીમેંટ વગેરે વડે જ્યારે મકાન બનીને તૈયાર થઈ જાય છે ત્યારે લોકો તેને નિર્જીવ સમજે છે પરંતુ તેમની આ વિચારધારા ખોટી છે. કેમકે દિવાલો પણ વાતો કરે છે અને શ્વાસ
8
8
9
પ્લોટ ખરીદીને તેની પર ઘર બનાવતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્લોટની ચારે તરફ બનેલા રસ્તાઓ, પ્લોટની લંબાઈ, પહોળાઈ, પ્લોટ પર લાગેલા ઝાડ, તેની પર બનેલ કુવો વગેરે વસ્તુઓને ધ્યાનમાં લેવી જોઈએ. કંઈ જગ્યાએ ઘર ન બનાવવું: બ્રહ્મ દેવના મંદિરની ...
9
10

વૃક્ષારોપણથી કરો પુણ્યની શરૂઆત

રવિવાર,જાન્યુઆરી 18, 2009
એક બાજુ આપણા જંગલો દિવસે દિવસે ઉજડી રહ્યાં છે અને સીમેંટ-ક્રોકીટના જંગલનો વિસ્તાર સતત વધી રહ્યો છે. આવા સમયમાં જો કોઈ પણ માણસ વૃક્ષનું રોપણ કરે તો તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે બગડી રહેલાં પર્યાવરણમાં પણ સુધારો થશે.
10
11

ઘરમાં દિશાનુસાર રંગ ભરો

સોમવાર,ડિસેમ્બર 15, 2008
રંગ આપણા જીવનની અંદર જીવંતતાનું પ્રતિક છે. જુદા જુદા રંગો દ્વારા પ્રેમ આપણી અલગ-અલગ મનોભાવનાઓને અભિવ્યક્ત કરે છે. માણસના જીવન પર તેના મકાનની ઉર્જાનો ખુબ જ ઉંડો પ્રભાવ પડે છે. અને આ ઉર્જાને સંતુલિત કરવા માટેનું વિજ્ઞાન છે વાસ્તુશાસ્ત્ર...
11
12

દક્ષિણમુખી મકાન અને વાસ્તુ

ગુરુવાર,નવેમ્બર 27, 2008
વાસ્તુશાસ્ત્ર વિશે જાણકારી રાખનારા વ્યક્તિઓ પોતાના ધ્યાનમાં એક વાત રાખે છે કે દક્ષિણમુખી નિવાસ કરવાથી ક્યારેય પણ સુખી રહી શકાતુ નથી. આ ભયને લીધે ભારતમાં ઘણી જગ્યાએ દક્ષિણમુખી પ્લોટ લાંબા સમય સુધી ખાલી જ પડી રહે છે અને વેચનારી...
12
13

ઘરનું નિર્માણ યોગ્ય સમયે કરો

મંગળવાર,નવેમ્બર 11, 2008
દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે પોતાનું મકાન હોય. વાસ્તુશાસ્ત્રમાં ભવન નિર્માણના સંબંધે કેટલીયે વાતો કહેવામાં આવી છે. કહેવામાં આવ્યુ છે કે જ્યારે શનિવારે સ્વાતિ નક્ષત્ર, શ્રાવણ માસ, શુભ યોગ, સિંગ લગ્ન, શુક્લ પક્ષ તેમજ સપ્તમી તિથિનો યોગ એકીસાથે
13
14

વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત

શનિવાર,ઑક્ટોબર 18, 2008
માન-પ્રમાણ વાસ્તુશાસ્ત્રનો મહત્વપુર્ણ તેમજ મૌલિક સિદ્ધાંત છે. માન-પ્રમાણ તેમજ હસ્ત-લક્ષણ દ્વારા કોઈ પણ ઘરના નિર્માણ માટે પૂર્વ દિશા તેમજ અન્ય દિશાઓ નક્કી કર્યા બાદ વાસ્તુ પદ-વિન્યાસ કરવામાં આવે છે. મકાનનો આકાર, લંબાઈ, પહોળાઈ તેમજ
14
15
વાસ્તુશાસ્ત્રની અંદર બેડરૂમનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે કેમકે માણસ તેના જીવનનો ત્રીજો ભાગ બેડરૂમની અંદર જ પસાર કરે છે. યોગશાસ્ત્રમાં ઉંઘના સમય અને અવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.આની અંદર જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય
15
16

વૃક્ષની મહત્તા અને વાસ્તુ

સોમવાર,સપ્ટેમ્બર 22, 2008
વૃક્ષોની મહત્તા છે કે જે પુણ્ય કેટલાયે યજ્ઞ કરાવવાથી કે તળાવ ખોદાવવાથી જે પછી દેવોની આરાધના કરવાથી પણ નથી મળતાં તે એક છોડને રોપવાથી સરળતાથી મળી જાય છે. આનાથી કેટલાયે પ્રાણીઓને જીવન મળે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ વૃક્ષોનો મનુષ્યની સાથે સંબંધ
16
17

લાલ પુસ્તકમાં વૃક્ષોનું મહત્વ

મંગળવાર,સપ્ટેમ્બર 9, 2008
આપણે ત્યાં દેવ સંસ્કૃતિમાં પ્રકૃતિને શક્તિ રૂપમાં પૂંજવામાં આવે છે. જ્યારે વ્યક્તિ દરેક કાર્યમાં પ્રકૃતિના નિયમનું પાલન કરે છે ત્યારે તે સુખી અને આરોગ્ય રહે છે. લાલ પુસ્તકની અંદર વૃક્ષોનું કેટલુ મહત્વ છે અને વ્યક્તિની કુંડળી અનુસાર કયાં કયાં વૃક્ષ ...
17
18

વૃક્ષ અને વાસ્તુ

બુધવાર,જુલાઈ 23, 2008
વૃક્ષોની મહત્તાએ છે કે જે પુણ્ય અનેક ઘણાં યજ્ઞ કરાવવાથી અથવા તળાવ ખોદાવવાથી કે દેવોની આરાધનાથી પણ અપ્રાપ્ત છે તે પુણ્ય ફક્ત એક ઝાડ લગાવવાથી જ મળી જાય છે. આનાથી ઘણાં પ્રાણીઓને જીવનદાન મળે છે. વાસ્તુશાસ્ત્રની અંદર પણ મનુષ્યના વૃક્ષ સાથેના
18
19
જ્યારે નવો પાક આવે છે ત્યારે સારી જાતનું ખાદ્યાન્ન બજારમાં ઉપલબ્ધ થાય છે. દરેક માણસ પોતાના પરિવાર માટે યોગ્ય સમયે સારી કિંમતનું ખાદ્યાન્ન એકત્રિત કરવા માંગે છે. ઘરના જે ખુણાની અંદર આ ખાદ્યાન્નનો સંગ્રહ કરવામાં આવે છે તેને સ્ટોર રૂમ કહે છે.
19