શુક્રવાર, 29 માર્ચ 2024
0

Vastu Tips - હંમેશા ઘરની બહાર ચપ્પલ ઉતારીને જ અંદર આવવું જોઈએ, આનું કારણ શું છે?

શુક્રવાર,જૂન 23, 2023
0
1
વાસ્તુશાસ્ત્રની આપણા જીવનમાં મહત્વની ભૂમિકા છે. આના દ્વારા જ આપણે ઘરના વાતાવરણને ખુશનુમા અને નકારાત્મક બનાવી શકીએ છીએ. ઉર્જા દૂર કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે વાસ્તુમાં દરેક રૂમથી લઈને ઘરના દરેક ખૂણા સુધી મહત્વપૂર્ણ ...
1
2
વાસ્તુ ટિપ્સઃ ઘણીવાર આપણે ઘરની નકામી કે તૂટેલી વસ્તુઓ ઘરની અગાસી પર ફેંકી દઈએ છીએ. આવું કરવું સામાન્ય પણ છે કારણ કે દરેક વ્યક્તિ પોતાના ઘરને ચમકદાર અને સ્વચ્છ રાખવા માંગે છે. આવી સ્થિતિમાં ઘરની અંદર કોઈપણ પ્રકારની રદ્દી અથવા ભંગાર વસ્તુઓ રાખવાનું ...
2
3
Vastu Tips: મોટાભાગના લોકો પોતાના ઘરમાં એક્વેરિયમ રાખે છે પરંતુ તેઓ વિચાર્યા વગર તેમાં માછલીઓ રાખે છે. જો તમે માછલી રાખવાના શોખીન છો તો ગોલ્ડફિશ અવશ્ય રાખો. વાસ્તુશાસ્ત્રમાં ગોલ્ડફિશને શુભ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે
3
4
Vastu Tips For Kitchen: વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરના કોઈ ખૂણામાં વાસ્તુ દોષ છે તો રોગ, શોક અને પૈસાની બરબાદીનુ કારણ બની શકે છે. ઘરને સૌથી મહત્વપૂર્ણ સ્થાન કિચન અર્થાત રસોડુ હોય છે. આ એવુ સ્થાન છે જ્યા પરિવારના બધા સભ્યો માટે રસોઈ બને છે.
4
4
5
અનેક લોકો પોતાના ઘરમાં પૂજા ઘર બનાવે છે. જ્યા પૂજન સામગ્રી સાથે શંખ, ગરૂડ ઘંટી, કોડી, ચંદન બટ્ટી, તાંબાના સિક્કા, આચમન પાણી, ગંગાજળ અને પાણીનો લોટો મુકે છે.
5
6
છોડ ઘરનુ વાતાવરણ શુદ્ધ કરે છે. પણ કેટલાક છોડ એવા પણ છે જે પર્યાવરણ સાથે તમારા ભાગ્યને ચમકાવાઅમાં પણ મદદ કરે છે. વાસ્તુ મુજબ કેટલાક છોડ એવા છે જે આપણા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ લાવવામાં મદદ કરે છે. આ છોડ આપણી આર્થિક પરેશાનીઓ દૂર કરવાની સાથે જ આપણા ...
6
7
બુધવાર ગણેશજીની પૂજામાં ધ્યાન રાખો આ વાતો પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. બુધવારના દિવસે આ ખાસ ઉપાય કરી તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો.
7
8
Vastu Tips: મીણબત્તીઓ ઘરમાં રોશની કરવા ઉપરાંત અન્ય ફાયદાઓ પણ આપે છે. આપણને બસ તેના રંગ અને દિશા વિશે યોગ્ય માહિતી હોવી જરૂરી છે. તો આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે જાણીશું કે ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં એટલે કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં કયા રંગની મીણબત્તીનો ...
8
8
9
Vastu Tips for Candles: આજે વાસ્તુશાસ્ત્રમાં જાણીએ મીણબત્તી વિશે. ચાઈનીઝ વાસ્તુમાં મીણબત્તીનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આજકાલ બજારમાં વિવિધ ડિઝાઇનવાળી મીણબત્તીઓ ઉપલબ્ધ છે. અલગ-અલગ સ્ટાઈલમાં વિવિધ રંગોની મીણબત્તીઓ ઘરમાં ખૂબ જ સુંદર લાગે છે
9
10
Vastu Tips For Roti: ઘરમાં ઘણી સ્ત્રીઓની ટેવ હોય છે કે તે રોટલી બનાવતા સમયે ગણીને રોટલી બનાવે છે. કારણ કે તે જાણે છે કે ઘરના કોઈ સભ્ય કેટલી રોટલી ખાશે. પણ જ્યોતિષ મુજબ કે વાસ્તુના મુજબ આ યોગ્ય નથી માનવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી એક સમય પછી ...
10
11
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે વાત કરીશુ સુરાહી વિશે. કદાચ તમે સાંભળ્યુ હશે. ન સાંભળ્યુ હોય તો કોઈ વાંધો નહી અમે બતાવી દઈએ છીએ. સુરાહી મતલબ પાણી ભરવાના ઉપયોગમાં લેવાતુ માટીનુ વાસણ. ગામમાં આજે પણ ગરમીમાં પાણી ઠંડુ કરવા માટે સુરાહી કે પછી ...
11
12
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે જાણીશુ પર્સ વિશે. તમારા પર્સમાં પૈસા ઉપરાંત પણ ઘણી વસ્તુઓ મુકેલી હોય છે. જેમાથી અનેક તો ખૂબ સમયથી ઉપયોગમાં આવતી નથી. વાસ્તુ શાસ્ત્ર મુજબ તેમાથી કેટલીક વસ્તુઓને પર્સમાં થી બહાર કરી દેવી જોઈએ. કારણ કે આ વસ્તુઓથી ...
12
13
ઘરનુ મંદિર સૌથી પવિત્ર સ્થાન હોય છે. જ્યાથી સમગ્ર ઘરમાં પૉઝિટિવ એનર્જી આવે છે. આ સ્થાનનુ જેટલુ સ્વચ્છ હોવુ જરૂરી છે એટલુ જ એ જરૂરી છે કે પૂજા ઘરમાં થોડો જરૂરી સામાન હોય જે તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી લાવવામાં સક્ષમ હોવા ઉપરાંત તે તમારે માટે શુભ પણ ...
13
14
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ કેટલાક એવા ઉપાયો વિશે જેમને કરીને તમે જીવનમાં આવી રહેલી નાની-મોટી પરેશાનીઓથી બચી શકો છો. અનેકવાર ખૂબ મહેનત કરવા પર પણ પૈસા ટકતા નથી. આવુ કોઈ વાસ્તુ સંબંધી સમસ્યાને કારણે પણ બની શકે છે.
14
15
વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં દરેક નાનામા નાની અને મોટામાં મોટી વસ્તુનું મહત્વ હોય છે. કેટલીક એવી બાબતો છે જે તમે વાસ્તુ અનુસાર અપનાવો નહી તો તેમાંથી નીકળતી નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં વાસ્તુ દોષ પેદા કરશે
15
16
Vastu Shastra: મિત્રતા અને સગપણમાં વસ્તુઓની આપ-લે ખૂબ સામાન્ય છે. જરૂરિયાતના સમયે, આપણે પૈસા, કપડાં, પુસ્તકો વગેરે માંગીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ અથવા આ વસ્તુઓ અન્યને મદદ કરવા માટે આપીએ છીએ.
16
17
Vastu Tips for Money: વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ એ કારણો વિશે જેને કારણે ઘણી મહેનત કરવા છતા પણ પૈસાની કમી બની રહે છે અથવા તો પૈસા હોય છે છતા પણ તે ટકી રહેતા નથી. સૌ પહેલા તો જો ઘર કે દુકાનમાં હંમેશા કરોળિયાના જાળ બનેલા રહેતા હોય તો તેને તરત જ ...
17
18
લોટ બાંધતી વખતે તાંબાના વાસણમાં કે વાસણમાં પાણી લો. કારણ કે આ ભોજન ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને ભગવાનનું ભોજન બનાવવામાં તાંબાના વાસણોનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.
18
19
વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ પૂર્વ દિશા સાથે જોડાયેલ કેટલીક વાતો. પૂર્વ દિશામાં વાયુ તત્વનો નિવાસ માનવામાં આવે છે. વાયુ તત્વની ઉર્જા જીવનમાં તાજગી, આનંદ અને ખુશીઓ લાવનારી હોય છે.
19