શનિવાર, 20 એપ્રિલ 2024
0

સાણંદના ઉદ્યોગપતિઓ વાઈબ્રન્ટમાં રોકાણના કરાર નહીં કરે

મંગળવાર,જાન્યુઆરી 3, 2017
0
1
તા. ૧૦ થી ૧૩ જાન્યુઆરીએ ગાંધીનગરનાં મહાત્મા મંદિરમાં ૮મી વાયબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે. આ સમિટમાં બે દેશોના વડાપ્રધાનો, નાયબ વડાપ્રધાનો તેમજ વિદેશોમાં કેબીનેટ કક્ષાનાં મંત્રીઓ, એમ્બેસેડરો, હાઈ કમિશનરો પોતાનાં વિશાળ કાફલા સાથે જોડાશે. અમેરીકા ...
1
2
જાન્યુઆરી માસના બીજા સપ્તાહથી વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ થઈ રહયો છે ત્યારે વાઈબ્રન્ટની ઝાકમઝોળ ઝાંખી ના પડે તે માટે ગાંધીનગરમાં દબાણ હટાવ કામગીરી શરૃ કરવામાં આવનાર છે. નાતાલ બાદ લારીગલ્લાના દબાણકારોને વેપાર નહીં કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. ...
2
3
ગ્લોબલ વાયબ્રન્ટ ગુજરાત - ૨૦૧૭ માટે પાટનગર ગાંધીનગરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ૧૨ કન્ટ્રી પાર્ટનર દેશોમાંથી અંદાજે ૨૦ હજાર ડેલિગેટ્સ,સીઆઇઓ સહિતના મહેમાનો ગ્લોબલ વાયબ્રન્ટ ગુજરાતમાં હાજરી આપે તેવો અંદાજ છે. વાયબ્રન્ટ સમિટમાં આવનારાં મહેમાનો ...
3
4
વાઈબ્રન્ટ ગુજરાત 2015 કેટલો સફળ રહ્યો ? નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા પછી આ સંમેલનથી ગુજરાતને કેટલો ફાયદો થયો ? શુ વિદેશી રોકાણકારોનો ભરોસો નરેન્દ્ર મોદીમાં કાયમ છે. શુ ભારતને લઈને તેમના વલણમાં કોઈ ફેરફાર આવ્યો છે ? કે પછી આ વર્ષના આયોજને ...
4
4
5
સાતમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2015ના બીજા દિવસે ચાઈનીઝ એસોસીએશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ દ્વારા ગુજરાતમાં 1.5 બિલીય ડોલરના રોકાણ સાથે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ પાર્ક અને ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ પાર્ક સ્થાપવા જી.આઈ.ડી.સી તથા ઈન્ડેનક્ષ બી ...
5
6
અમેરિકાના વિદેશ પ્રધાન. સેક્રેટરી ઓફ સ્ટેટ, જોન કેરીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના બીજા દિવસે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં વિકાસ થયો છે. હુ ગુજરાતના વિકાસથી પ્રભાવિત થયો છુ. નરેન્દ્ર મોદીએ ગુજરાતને નવી દિશા આપી છે. મોદી સરકારના નિર્ણયો ...
6
7
ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે વિકાસના ગુજરાત મોડલની પ્રશંસા કરી અને કહ્યુ કે ‘વાઈબ્રેન્ટ ગુજરાત’નુ પ્રતિબિંબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વાઈબ્રન્ટ ઈંડિયા’માં જોવા મળશે. અહી મહાત્મા મંદિરમાં વાઈબ્રેન્ટ ગુજરાત સંમેલનના સમાપન સમારંભને ...
7
8
ગાંધીનગરમાં આયોજીત વાઈબ્રેન્ટ ગુજરાત સમિટમાં સંબોધન દરમિયાન મોદીએ સૌથી પહેલા પેરિસમાં થયેલ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. મોદીએ કહ્યુ કે સમગ્ર દુનિયામાં આતંકવાદ વધી રહ્યો છે. તેમણે કહ્યુ કે આપણે ફ્રાંસના લોક સાથે ઉભા છીએ. મોદીએ આ ...
8
8
9
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાયેલા ત્રિદિવસીય પ્રવાસી ભારતીય દિવસનું સમાપન થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, કેરળ સહિત અનેક રાજ્યોના વડાઓએ પોતાનાં રાજ્યોમાં બિનનિવાસી ભારતીયોને મૂડીરોકાણ કરવા અને રાજ્યના ...
9
10
ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારના યજમાન પદે ગાંધીનગરમાં તા. ૭ થી યોજાયેલ પ્રવાસી ભારતીય દિનની ઉજવણીનો આજે અંતિમ દિવસ છે. આજે સવારથી કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ તથા વિવિધ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ આવી પહોંચ્‍યા છે. સાંજે ૪ વાગ્‍યે ઉપરાષ્‍ટ્રપતિ ...
10
11
વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવવા યુવાનોને જોડવા પડશે. કૌશલ્યમાં વૃદ્ધિ, સંશોધનને અગ્રતા અને ઉદ્યોગ સાહસિકતાથી આપણે ભારતને વધુ મજબૂત અને સમર્થ કરી શકીશું એમ જણાવતા કેન્દ્રના વિજ્ઞાન, ટેકનોલોજી પ્રધાન ડૉ. હર્ષવર્ધને વિશ્ર્વના સૌથી મોટા ટેલિસ્કોપના ...
11
12
તેરમા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની પૂર્વસંધ્યાએ યોજાયેલા યૂથ પ્રવાસી ભારતીય દિવસના ઉદ્ઘાટન પ્રસંગે મેમ્બર ઑફ પાર્લામેન્ટ અને યુનાઇટેડ કિંગડમ પ્રાઇમ મિનિસ્ટર્સ ડાયસ્પોરા ચેમ્પિયન પ્રીતિ પટેલે ઇન્ડિયન ડાયસ્પોરાના વૈશ્ર્વિક મહત્ત્વને સ્પષ્ટ કરતા ...
12
13
બુધવારથી શરૂ થયેલ 13માં ભારતીય દિવસનુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઔપચારિક ઉદ્દઘાટન કર્યુ. બુધવારે આ સમારંભનુ ઉદ્દઘાટન કરતા સુષમાએ ભારતવંશીઓને મેક ઈન ઈંડિયા અને સ્વચ્છ ભારત જેવા કાર્યક્રમોમાં રોકાણ કરવાનો અનુરોધ કર્યો.
13
14
વાઈબ્રન્ટ સપ્તાહની શરૃઆત ૭ જાન્યુઆરીએ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને વિદેશ પ્રધાનમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ મહાત્મા મંદિર ખાતે યંગ પ્રવાસી ભારતીય કાર્યક્રમનું ઉદઘાટન, ગ્લોબલ ગુજરાત ટ્રેડ શો અને પીબીડી પ્રદર્શનના એકિઝબિશન ગ્રાઉન્ડ પરના ઉદ્ઘાટનથી ...
14
15
રાજયના પાટનગર ગાંધીનગરમાં આગામી તા.૭મી જાન્યુઆરીથી પ્રવાસી ભારતીય દિન સમારોહ અને તા.૧૧મીથી સાતમી વાયબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના અનેક મહાનુભાવો, ઉદ્યોગજગતના માંધાતાઓ ઉપસ્થિત રહેવાના હોવાથી તેમના માટે અમદાવાદની પંચતારક હોટલોમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં ...
15
16
વાઈબ્રંટ ગુજરાત સમિટ દરમ્યાન સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશન 11,000 કરોડ રૂપિયાના સમજૂતોના કરારો પ્રોપર્ટી ડેવલપર સાથે કરશે. 140 જેટલી ખાનગી ડેવલપર સાથે એસએમસી એવા પ્રોજેક્ટ અંગે જ સમજૂતી કરશે જેમના પ્લાન મંજૂર થયા હોય એસએમસીના મ્યુનિસિપલ કમિશનર મિલિંદ ...
16
17
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સુરત ખાતે વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૫ અંતર્ગત આયોજિત આંતરરાષ્ટ્રીય જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝીબીશન ‘સ્પાર્કલ’નું ઉદઘાટન કર્યું હતું. આ એક્ઝીબીશનનું આયોજન ૫૦,૦૦૦ ચો.ફૂટ વિસ્તારમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ...
17
18
સુરતમાં ડાયમંડ બુર્સ બને અને મુંબઈના બદલે સીધું સુરતથી ડાયમંડનું ટ્રેડિંગ શરૂ થાય તેવી સુરતના ડાયમંડના વેપારીઓની મહેચ્છા ઉપર સરકારી મંજૂરીની મ્હોર દેશના હીરા ઉદ્યોગને નવી ચમક અપાવશે એવી આશા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટાગજાના ખેલાડીઓથી માંડીને નાન ...
18
19
કપાસ - મગફળીનાં પોષણક્ષમ ભાવ સહિતનાં પ્રશ્નો ઉકેલવામાં સરકાર દ્વારા કોઈ રસ ન લેવાતા નારાજ ખેડૂતોનો રોષ ખેડૂત અધિકાર યાત્રા દરમ્યાન બહાર આવી રહ્યો છે. સૌરાષ્ટ્ર ખેડૂત લડત સમિતિનાં નેજા હેઠળ યાત્રા રાજકોટ જિલ્લામાં ફરી રહી છે. સાથો સાથ વાઈબ્રન્ટ સમિટ ...
19