શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : સોમવાર, 2 મે 2022 (10:23 IST)

અક્ષય તૃતીયા પર ઘરમાં જરૂર લાવો આ 10 માંથી કોઈ 1 વસ્તુ, ઘરમાં બરકત કાયમ રહેશે

akshay trutiya
અક્ષય તૃતીયા ખૂબ જ શુભ અને સોભગ્યશાળી દિવસ માનવામાં આએ છે. આ દિવસે સ્નાન, દાન, જપ શ્રાદ્ધ અને અનુષ્ઠાનનુ ખૂબ મહત્વ છે અક્ષય તૃતીયા પર આ 10માંથી કોઈ એક વસ્તુ ઘરે લાવો, ધનના ભંડાર ભર્યા રહેશે