શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (17:55 IST)

પદ્મ શ્રી બચ્ચન પરિવાર અભિષેકને છોડીને બધાને સમ્માન

આ વખતે ગણતંત્ર દિવસમાં ભારત સરકારે મહાનાયક અમિતાભ બચ્ચનને પદ્મવિભૂષણ સમ્માન આપવાનું  એલાન કર્યું . હવે  બચ્ચન પરિવાર સૌથી વધારે પદ્મ અવાર્ડ મેળવનારો પરિવાર બની ગયો  છે. 
 
પદ્મ વિભૂષણ સમ્માનના એલાન પર અમિતાભ બચ્ચને ખુશી જાહેર કરતા કહ્યું કે તેમના પરિવાર અત્યાર સુધી સૌથી વધારે પદ્મ અવાર્ડ લેનારો પરિવાર બની ગયો છે. બચ્ચન પરિવારને અત્યાર સુધી 7 અવાર્ડ મળી ચૂકયા છે.
 
અમિતાભ બચ્ચન એના બ્લાગમાં લખ્યું કે તેમના પિતા હરિવંશારાય બચ્ચને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ સમ્માન મળી ચૂક્યા છે. 
 
અમિતાભ બચ્ચન અને હરિવંશરાય બચ્ચનન સિવાય પદ્મશ્રી સમ્માન જયા બચ્ચને પણ મળી ગયું છે. બીજી બાજુ  અમિતાભ બચ્ચન એકલાને જ ત્રણ અવાર્ડ મળી ચૂક્યા છે. 
 
પદ્મ શ્રી પદ્મભૂષણના સાથે અમિતાભ બચ્ચનને હવે પદ્મવિભૂષણ સમ્માન મળવા જઈ રહ્યું છે.  તેમની વહુ એશ્વર્યા રાયને પણ એકવાર  સમ્માન મળી ચૂક્યું છે.  સાત સમ્માનોમાં એક પદ્મશ્રી સમ્માન એશ્વર્યા રાય બચ્ચનને પણ મળી ચૂકયું છે.