ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

હું રાજનીતિ માટે યોગ્ય વ્યક્તિ નથી - અમિતાભ

IFM
એક લાંબા સમય વિત્યા પછી બિગ બીએ એક રહસ્યનો ઘટસ્ફ્ટોટ કર્યો છે. પોતાના બ્લોગ પર આ બાબતની ચર્ચા કરતા બિગ બીએ લખ્યુ છે કે મને ઘણા લોકો પૂછે છે કે તમે રાજનીતિમાં કેમ આવ્યા હતા અને આવ્યા તો પછી રાજનીતિ છોડી કેમ દીધી ? જેના જવાબમાં બચ્ચને કહ્યુ કે - મને રાજનીતિમાં જવા માટે કહેવામાં આવ્યુ હતુ, અને રાજનીતિ મને એ માટે છોડવી પડી કે હું આ કામ માટે યોગ્ય વ્યક્તિ નહોતો.