મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. બજેટ 09
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (12:27 IST)

કયા કયા ક્ષેત્રોને કેટલી રાહત

પ્રણવ મુખર્જીએ આજે લોકસભામાં જાહેર કરેલા બજેટમાં કયા ક્ષેત્રોને કેટલા રૂપિયાની ફાળવણી કરી છે તે આ મુજબ છે.

* જવાહર નવનિર્માણ યોજના માટે 11842 કરોડ

* ભારત નવનિર્માણ માટે 40900 કરોડ

* નરેગા માટે 30100 કરોડ

* સ્વચ્છ પાણી માટે 7400 કરોડ

* આઈસીડીએસ માટે 6705 કરોડ

* મિડ ડે મિલ માટે 8000 કરોડ

* ઈન્દિરા આવાસ યોજના માટે 60 લાખ

* મંદીમાં રાહ્ત માટે 40000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત બજેટમાં પ્રણવ મુખર્જીએ જણાવ્યુ હતું કે દિલ્હીમાં આવતા વર્ષે થનાર કોમનવેલ્થ રમત સ્પર્ધાને વધુ રકમ પૂરી પાડવામાં આવશે.