શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : બુધવાર, 10 ફેબ્રુઆરી 2016 (13:21 IST)

શારિરિક ફિટનેસથી વધે છે ગણિતનું જ્ઞાન

ગણિતથી દૂર ભાગતા બાળકોના  માતા -પિતા માટે એક સારી ખબર છે. શોધકર્તાઓના કહેવું છે કે શારિરિક ફિટનેસ બાળકોને ગણિતના જ્ઞાન વધારવામાં સહાયક હોય છે. 

વ્યાયામ કરતા બાળકો ગણિતમાં સારા પ્રદર્શન કરે છે. શોધમાં મળ્યું કે 9-10 વર્ષના બાળક જે શારિક રીતે સ્વસ્થ હોય છે . એમની ઉમરંના બીજા બાળકો કરતા ગણિતમાં એમના પ્રદર્શન સારા હોય છે. એવા બાળકોમાં ગ્રે મેટર પતળા થઈ જાય છે. એક યુનિર્સિટીએ જણાવ્યા કે ગ્રે મેટરના પાતળા થવાના સીધો સંબંધ તર્કશક્તિ અને વિચારવાની ક્ષમતાથી થાય છે. એણે કહ્યું કે પહેલી વાર અમે જાણવામાં સફળ થયા કે આ પ્રક્રિયાથી આ અસર થાય છે. 

 

તો આજથી જ તમે લોકો પણ આપણા બાળકને ગણિતમાં હોશિયાર બનાવા ઈચ્છો છો તો આજે થી એને કસરત સારું ખાવા-પીવા પણ ધ્યાન આપો.