ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: કલકત્તા. , સોમવાર, 31 જાન્યુઆરી 2011 (17:44 IST)

આઈસીસીનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ

બંગાળ ક્રિકેટ સંઘ(સીએબી)ના અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(આઈસીસી)ના એ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ બતાવ્યો જેમા ઈડન ગાર્ડનમાં વિશ્વ કપ હેઠળ ભારત વિરુદ્ધ ઈગ્લેંડ મેચ નહી થઈ શકે.

આઈસીસીએ ભારતીય ક્રિકેટ નિયંત્રબ બોર્ડ(બીસીસીઆઈ)ની અપીલને રદ્દ કરી, જેમા તેમને તેના નિર્ણય પર પુર્નવિચાર કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.

અનુભવી ક્રિકેટ પ્રશાસક ડાલમિયાએ જો કે કહ્યુ કે સ્ટેડિયમ સાત ફેબ્રુઆરીને સમય સીમા પહેલા 100 ટકા તૈયર થઈ જશે, જ્યારે આઈસીસીની ટીમ નિરીક્ષણ કરવા કલકત્તા પહોંચશે.