બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) નિર્દેશક મંડળની મીરાપુરમાં યોજાયેલી બેઠક બાદ જારી યાદીમાં આ માહિતી આપવામાં આવી છે.
જે અનુસાર કોલકતા નાઈટરાઈડર્સ 1 થી 5 ફેબ્રુઆરી વચ્ચે બીસીબી દ્વારા પસંદગી કરાયેલી ટીમ વિરુદ્ધ ત્રણ પ્રદર્શન ટ્વેન્ટી-20 મેચ રમશે. બાંગ્લાદેશના નવનિયુક્ત કપ્તાન મુર્તજા આઈપીએલમાં કોલકાતા નાઈટરાઈડર્સ તરફથી રમે છે.