તંત્ર વાસ્તુ કહે છે કે કલિયુગનો યુગધર્મ ‘શક્તિ ઉપાસના’ જ છે આનો ઉલ્લેખ પણ કરવામાં આવેલ છે. ‘ક્લોં ચન્ડી વિનાયકો’ તેનો અર્થ એવો છે કે કળિયુગ પ્રબળ થશે, આ ઉપાસના મહામાયાની ઉપાસના, વ્રત તથા સાધના છે. અને શક્તિ મા ભગવતી ભવાની છે. દીપાવલીના આ શુભ દિવસોમાં આ શક્તિને જાગ્રત કરીને આપની આજુબાજુ એટલે ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી આ ત્રણ દિવસમાં શક્તિ ઉપાસના કરવામાં આવે છે.