શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (18:05 IST)

તમારું ભાગ્ય બદલી શકે છે ગણેશજીને ચઢાવેલ એક મોર પંખ

મોરપંખ માત્ર શ્રીકૃષ્ણને નહી, પણ બધા દેવી-દેવતાઓને પ્રિય છે. એમાં નવ ગ્રહનો નિવાસ પણ ગણાય છે. તાંત્રિક માન્યતા છે કે જો તંત્રથી સંકળાયેલા કેટલાક ખાસ ઉપાયોને ગણેશ ચતુર્થી પર કરાય તો પૈસોની સાથે જ જીવનની બીજી ઘણી  સમસ્યાઓને દૂર કરી શકાય છે. આવો જાણીએ મોરપંખથી સંકળાયેલા થોડા સરળ ઉપાય. 
પૈસોથી સંકળાયેલી પ્રોબ્લેમ 
જે લોકોને પૈસાની ઉણપ રહે છે એ પર્સમાં આ મોરપીંછ રાખો 
રોકાયેલા કામ થશે પૂરા 
આ મોરપીંછને હમેશા સાથે રાખતા પર રોકાયેલા કામ પૂરા થવા લાગે છે. 
બાળક જિદ્દી હોય તો 
એ બાળકના માથાથી પગ સુધી મોર પંખ ઘુમાવી દો. ફાયદા થશે. 
ડરાવના સપના આવતા હોય તો 
રાતમાં ડરાવના સપના આવતા હોય તો મોરપંખને ચાંદીના તાવિજમાં ઓશીંકા પાસે રાખીને સૂવો. 
નકારાત્મક શક્તિ 
મોરપંખને કોઈ એવી જગ્યા રાખો જ્યાંથી એ જોવાય તો નકારાત્મકતા દૂર થશે. 
બરકત માટે ઘર 
સાઉથ ઈસ્ટમાં આ મોરપંખને રાખવાથી ઘરમાં હમેશા બરકત રહેશે. 
ચોપડીમાં મોરપંખ 
આ મોરપંખને છાત્ર એમની ચોપડીમાં રાખો તો ભણતરમાં મન લાગવા લાગશે. 
જો વાસ્તુદોષ હોય તો 
જો મુખ્યદ્વાર દોષમાં હોય તો બારણાના ઉપર ત્રણ મોરપંખ લગાડો 
શત્રુ પરેશાન કરી રહ્યા હોય તો 
મંગળવારે મોરપંખ પર હનુમાનજીના માથા સિંદૂરથી શત્રુનો નામ લખો. રાત ભર દેવસ્થાન પર રાખો અને સવારે વહેતો પાણી.