ગુજરાતના લોકમેળાઓની વિગતવાર જાણકારી.....
ગુજરાતમાં વર્ષ દરમિયાન નાનામોટા આશરે ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે
પરંપરાગત લોકમેળાઓ પ્રત્યેનનું આકર્ષણ યથાવતવગર તહેવારે પણ ફનફેરનો વધતો ટ્રેન્ડુ... ‘મેળો'શબ્દન કાને પડતાં જ દુહા, છંદ, રાસ, નૃત્યોવ, ગ્રામવૈભવ, ધર્મસંસ્કૃ0તિ, લોકવારસો, પરંપરા, શ્રદ્ધા, ઉત્સાતહ અનેકવિધ દૃશ્યોા નજરે ખડાં થઇ જાય છે. જીવનના ઉલ્લાસનું મહામૂલું પર્વ જ નહીં પરંતુ લોકસંસ્કૃફતિનો ધબકાર છે. વિજ્ઞાને રેડિયો, ટેલિવિઝન, વિડિયો, સિનેમા સહિતના અત્યા ધુનિક સાધનો આપ્યાં હોવા છતાં આપણા વૈવિધ્યશ સભર લોકમેળાઓનું સૌંદર્ય અને આકર્ષણ ઝંખવાયું નથી. ગુજરાતમાં વર્ષ દરમિયાન નાનામોટા મળીને આશરે ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે.મુખ્યોત્વેય દેવી-દેવતાઓ,સંતો મહંતો,પીરના મેળાઓ ભરાય છે.જેમાં રામકૃષ્ણ , મહાદેવજી, હનુમાનજી, બળિયાદેવ, નાગદાદા, રણછોડરાય, માધવરાય, સિધ્ધ પુરનો, કાર્તિક પૂર્ણિમા સોમનાથ મેળો, મહાશિવરાત્રી ભવનાથ, શામળાજી, વૈઠાનો લોકોત્સાવ, ડાંગ દરબાર, ગોળ ગધેડા, ગુણભાંખરી-ચિત્ર-વિચિત્ર, પાલોદર ચોસઠ જોગણીઓ,ભાંખર આગિયા વીર વૈતાળ, હાથિયાઠાંઠુનો (વાલમ), બહુચરાજી, તરણેતર, રવેચીમાતા, અંબાજીનો મેળો, નકલંગ મહાદેવ, શાહઆલમ, સરખેજ સહિતના મેળાઓ આજે પણ એટલા જ મહત્વળના છે. આમાના મોટાભાગના મેળાઓ ધર્મોત્સવ જેવા હોય છે. પરંતુ આધુનિક યુગમાં તો જાણે કે લોકોને મેળો મનાવવવાનું બહાનું જોઇતું હોય છે. હવે તહેવારો વગર પણ ફન ફેર જેવા આયોજનો થાય છે. તેમાં પણ હાઇટેક ટેકનોલોજી ભળી છે. હાલ મેળા ઉપરાંતના મિલનસ્થમળો વધ્યાહ છે, આનંદ ઉત્સ વના પ્રસંગો વધ્યાજ છે. જે મેળાની ઝાકઝમાળને ઝાંખી પાડી દે એવા વિવિધ પ્રસંગો રોજ-બરોજ ઉજવાતા હોય છે, જેમાં લગ્ન સમારંભ, બર્થ ડે પાર્ટી, મેરેજ એનિવર્સરી, રિસેપ્શ્ન પાર્ટી સહિતના પ્રસંગો ખૂબ ભવ્ય તાથી ઉજવાય છે.તમારી તાકાત હોય એટલી ઉજવણી કરો, પરંતુ ફનમાં કે ફન-વર્લ્ડમમાં મેળાની માસૂમિયત નથી,નિર્દોષ આનંદ ઓછો છે, ને લોકોને લોભાવવા માટે વધુ છે.આજે મેળાના આકર્ષણનું સ્થાાન મલ્ટીભપ્લેષકસ લઇ રહ્યા હોવા છતાં લોકમેળાનો મોહ યથાવત રહ્યો છે. આગળ વિવિધ ભાતીગળ લોકમેળાઓની વિગતવાર જાણકારી.....
શામળાજીનો મેળો