શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 19 એપ્રિલ 2017 (11:09 IST)

પીએમની સલાહનો અસર, 8 રાજ્યોના પેટ્રોલ પંપ 14 મેથી દર રવિવારે બંદ રહેશે

દેશના 8 રાજ્યોમાં 14 મે પછી દર રવિવારે પેટ્રોલ પંપ બંદ રહેશે. આ ફેસલો ભારતીય પેટ્રોલ માલિકોના સંગઠનએ કર્યું છે. તમને જણાવી દે કે અત્યારે જ પીએમ મોદીએ મન કી બાતના સમયે લોકોથી ઈંધણને બચાવાની અપીલ કરી હતી. આ ફેસલામાં આ અપેલાની ઝલક જોવાઈ રહી છે. 
તમને જણાવી દે કે 14 મે પછી તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્નાટક, કેરલ, હરિયાણા, મહારાષ્ટ્ર સાથે પાંડુચેરીમાં દર રવિવારે પેટ્રોલ પંપ બંદ રહેશે. , 
 
તમિલનાડુ પેટ્રોલિયમ ડીલર્સ એસોસોએશનના અધ્યક્ષ કેપીમુરલી એ જણાવ્યું કે તમિલનાદુ અને પાંડુચેરીમાં એકલા 4,850 આઉટલેટ પર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ હોય છે.