સ્ટેટ બેંક ઓઇ ઇન્ડિયા એસબીઆઇ આર્થિક રૂપથી પછાત એવા રાજ્યોમાં વિકાસના ભાગરૂપે ગામડાઓમાં પોતાની શાખાઓનું વિસ્તરણ કરશે અને લોકોને મદદરૂપ થશે.
એસબીઆઇના કેન્દ્રિય કાર્યાલયના ઉપ પ્રબંધ નિર્દેશક એ કૃષ્ણકુમારે કહ્યું હતું કે, બેંક આ સમયે ઝારખંડ અને બિહારના ગ્રામીણ વિસ્તારોમાં 750 અને કસ્બા વિસ્તારોમાં 1014 શાખાઓ ચલાવી રહી છે.