મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

ગામડાઓમાં જશે સ્ટેટ બેંક

સ્ટેટ બેંક ઓઇ ઇન્ડિયા એસબીઆઇ આર્થિક રૂપથી પછાત એવા રાજ્યોમાં વિકાસના ભાગરૂપે ગામડાઓમાં પોતાની શાખાઓનું વિસ્તરણ કરશે અને લોકોને મદદરૂપ થશે.

એસબીઆઇના કેન્દ્રિય કાર્યાલયના ઉપ પ્રબંધ નિર્દેશક એ કૃષ્ણકુમારે કહ્યું હતું કે, બેંક આ સમયે ઝારખંડ અને બિહારના ગ્રામીણ વિસ્તારોમાં 750 અને કસ્બા વિસ્તારોમાં 1014 શાખાઓ ચલાવી રહી છે.