મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (15:47 IST)

પેટ્રોલ પંપ પર કાર્ડનો ઉપયોગ કરતા નહી લાગશે કોઈ સરચાર્જ

ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ પંપ પર તેલ ભરવાને લઈને એક ટકા સરચાર્જ ને લઈને સરકારએ સફાઈ આપી છે. હવે જનતાને એક ટકા સરચાર્જ નહી આપવું પડશે અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ ભરવાવા પૂર્ણત ફ્રી રહેશે. 
આ વાતની જાણકારી કેંદ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેંદ્ર પ્રધાનએ આપી છે. તેણે પત્રકારોથી કહ્યું કે પેટ્રોલ પંપ અને બેંક વચ્ચે મુદ્દો ઉકેલાશે. પ્રધાનએ સ્પષ્ટ કર્યા કે ડિજિટલ ટ્રાજેક્શન પર ન ગ્રાહક અને ન જ પેટૃઓલ પંપને કોઈ વધારે ચાર્જ આપવું પડશે. 
 
પ્રધાનએ જણાવ્યું કે સરકાર ફેબ્રુઆરી 2016માં જારી નિર્દેશનો પાલન કરશે. તેમાં કીધું કે ડિજિટલ ટ્રાજેકશન પર કોઈ વધારે શુલ્ક નહી વસૂલાશે. પેટ્રોલ પંપ પર ટ્રાંજેક્શન ફીના ના મુદ્દા પર પેટ્રોલિયમ મંત્રીએ કીધું કે બેંક અને ઑય્લ માર્કેટિંગ કંપનીઓ વચ્ચે બિજનેસ મૉડ્યુલ છે. જેને ઉકેલાશે.