- લાઈફ સ્ટાઈલ
- આરોગ્ય
- આરોગ્ય સલાહ
જામફળના ઔષધિય ગુણો
* સતત જામફળનું સેવન કરવાથી કબજીયાત અને પેટના દર્દમાં રાહત થાય છે. * જામફળની અંદર વિટામીન સીની ઘણી માત્રા હોય છે. તેથી આનું નિયમિત સેવન કરવાથી શર્દીની અંદર ફાયદો થાય છે.
* જામફળને શેકીને ખાવાથી જુનીમાંથી જુની ઉધરસમાં ફાયદો થાય છે. * જો કોઈને ભાંગનો વધારે પડતો નશો થઈ ગયો હોય તો તેને જામફળ ખવડાવવાથી ઓછો થઈ જાય છે. * દાંતની અંદર અને જડબાઓમાં દુ:ખાવો થવા પર જામફળના પાન વાટીને ચાવવાથી ફાયદો થાય છે.