શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

ભારત સાથે વાર્તાલાપ કરી મુદ્દા હલ થશે - જરદારી

સંયુક્ત રાષ્ટ્રમાં વિદેશ મંત્રીઓની બેઠક પહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ આજે કહ્યુ કે તેમનો મુલ્ક ભારતની સાથે સમય વાર્તા ફરીથી શરૂ થવાની આશા કરી રહ્યુ છે અને તેમણે કાશ્મીર સહિત બધા લંબાયેલા મુદ્દાને શાંતિપૂર્ણ સમાધાનની માંગ કરી છે.

જરદારીએ અહી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કહ્યુ કે પાકિસ્તાનનુ માનવુ છે કે ફક્ત વાર્તા જ આગળ પગલું વધારવાનો યોગ્ય દ્વાર છે. તેમણે કહ્યુ કે અમે ભારતની સાથે સમગ્ર વાર્તા પ્રક્રિયા ફરીથી શરૂ થવાની આશા કરી રહ્યા છે. અમે ભારતની સાથે બધા લંબિત મુદ્દાનુ એક શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છે છે.