આ પહેલાં પાકિસ્તાની જાસુસી સંસ્થાએ બ્લાસ્ટનાં સંદર્ભમાં એક ભારતીયની ધરપકડ કરી હતી. જેનું નામ મુનીર ઉર્ફે સતિષ આનંદ શુક્લા છે. તે કોલકત્તાનો રહેવાસી છે. તેમજ તે લંડન સ્થિત ભારતીય હાઈકમિશ્નરમાં કામ કરતો હતો. તેની બુધવારે રાત્રે ધરપકડ કરવામાં આવી છે.
આ સાથે પાકિસ્તાનનાં દાવો પોકળ સાબિત થયો છે. ઉલ્લેખનીય છે કે આ બ્લાસ્ટમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા.