શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

જીંદગીભર

N.D
પ્રેમિકા- દરેક વખતે એવુ કેમ થાય છે કે લગ્ન મંડપમાં નવવધુ જ કેમ રડે છે ?
વરરાજા કેમ નથી રડતો ?
પ્રેમી- અરે નાદાન, એટલુ પણ નથી જાણતી. લગ્ન પછી તો આખી જીંદગી વરરાજા જ રડે છે.