એક અધિકારીક પ્રવક્તાએ આજે જણાવ્યું હતું કે શ્રીનગરના જીલ્લાધિકારીએ કેબલ ટીવી કાયદાનું સ્પષ્ટ રીતે ઉલ્લંઘન કરતાં સ અને શાંતિ તેમજ સૌહાર્દ બગાડવા માટે લોકોને ભડકાવવાના ઉદ્દેશ્યથી મુશ્કેલીજનક સામગ્રી ખોટી રીતે પ્રદર્શિત કરવા માટે એસઈએન ટીવીના પ્રસારણ પર રોક લગાવી દિધી છે.