- પાકિસ્તાન રાત્રે 12 વાગ્યા સુધી જવાબ આપે
- જો પાકિસ્તાન નહી માને તો વાતચીત નહી થાય
- વાતચીતમાં હુર્રિયત અને કાશ્મીર ન હોવા જોઈએ
- અમારી પાસે જીવતો પુરાવા છે.
- એ ડૉજિયર આપશે અમે જીવતા માણસો આપીશુ
- આ પહેલાથી નક્કી હતુ અમે તો એવુ કહી રહ્યા છે કે વાતચીતમાં કોઈ ત્રીજો પક્ષ ન હોય
- ભારત નવી શરતો નથી લગાવી રહ્યુ
- વાતચીતથી તેમને ભલે આશા ન હોય પણ અમે તો આશા લગાવીને જ બેસીશુ
- સુષમા સ્વરાજે પાકિસ્તાનને કહ્યુ - જમ્મુ કાશ્મીર પર પણ વાતચીત થશે પણ પહેલા આતંકવાદ પર વાત થાય
- વાતચીતમાં ત્રીજો પક્ષ સ્વીકાર નહી. ફક્ત ભારત અને પાકિસ્તાન જ વાતચીત કરશે
- આપ આવો અને આતંકવાદના મુદ્દા પર વાત કરો.
- ઉફા સમજૂતીનુ સન્માન કરતા ફક્ત આતંકવાદ પર જ વાતચીત થાય
- શિમલા સમજૂતીમાં કહેવામાં આવ્યુ છે કે જ્યારે પણ બંને દેશોમાં વાર્તા થશે તો ત્રીજો પક્ષ વચ્ચે નહી હોય.
- શિમલા સમજૂતી પર પણ બંને દેશોના હસ્તાક્ષર રહેશે.
- આતંકવાદ અને હિંસા સમાપ્ત થયા પછી જ બધા વિષયો પર ચર્ચા થશે.
- ભારત વાતચીતથી ભાગવા નથી માંગતુ
- તેમણે જ્યારે એજંડા મોકલોયો તો અમે કહ્યુ કે એનએસએ મીટિંગમાં ફક્ત આતંકવાદ પર જ ચર્ચા થશે.
- અમે ઘરનું દરેક દબાણનો સામનો કર્યો
- દેશની અંદરથી દબાણ પછી પણ અમે વાર્તા રદ્દ નથી કરી.
- ઉફા પછી 91 વાર સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન થયુ
- ત્રણેય મીટિંગ ન થાય તેની બુનિયાદ પાકે મુકી દીધી.
- એનએસએ પહેલા થનારી ડીજીએમઓ મીટિંગનો પણ તેમણે અત્યાર સુધી જવાબ ન આપ્યો.
- ડીજી સ્તરની વાતચીત માટે પાત્ર મોકલ્યો. તેમણે જવાબ જ ન મોકલ્યો
- 22 જુલાઈના રોજ પત્ર મોકલ્યો તેમણે જવાબ જ ન મોકલ્યો
- અમે એક મહિનાની નોટિસ મોકલી 22 દિવસ સુધી તેઓ તેને લઈને બેસી રહ્યા.
- સાર્થક વાતચીત આતંકવાદમુક્ત વાતાવરણમાં જ શક્ય
- તેથી પહેલા આતંકવાદ પર વાત થશે
- બોમ્બ ધમાકા વચ્ચે અવાજ સંભળાતો નથી
- ઉફામાં આતંકવાદ સીમા વિવાદ પર જુદી જુદી ચર્ચા નક્કી થઈ હતી
- ઉફામાં કંપોજિટ વાતચીત નથી થઈ
-ઉફાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રધાનમંત્રી નવાજ શરીફ મળ્યા તો બંને વચ્ચે સહમતિ બનીકે અમે એક વાતચીત આતંકવાદ પર વધુ એક વાતચીત સીમાની કરી લે છે.
- મુંબઈ હુમલા પછી વાર્તા રોકાય ગઈ
- જમ્મુ-કાશ્મીર પર વાર્તા વિદેશ સચિવ જ કરશે
- પન વાર્તા પછી તરત જ કારગિલ યુદ્ધ થયુ હતુ અને વાર્તા ફરી થમી ગઈ
- જ્યારે રિજ્યૂમ ડાયલોગ આવ્યો તો થોડુ અંતર આવ્યુ
- પછી 206માં રિજ્યૂમ વાર્ત શરૂ થઈ
- આગરા વાતચીત પર પાકિસ્તાને અવરોધ નાખ્યો હતો
- જમ્મુ કાશ્મીર પર વિદેશ સચિવ જ વાત કરશે
- દરેક મુદ્દા માટે જુદા જુદા લોકો નક્કી હતા
- 8 મુદ્દાથી શરૂ થઈ હતી વાતચીત
- અટલજીના સમયે વાતચીત શરૂ થઈ હતી.
- ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતને વાર્તા નથી કહી શકાતી. 1978માં ભારત પાકિસ્તાન વચ્ચે કંપોઝિટ ડાયલોગ શરૂ થયો હતો તેને જ વાર્તા કહી શકાય છે.
- સુષમાની પ્રેસ કોન્ફ્રેંસ