શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 4 ઑક્ટોબર 2016 (15:10 IST)

હવે સંજય નિરૂપમે સર્જીકલ હુમલા પર ઉઠાવ્યો સવાલ

પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ભારતીય સેનાની કાર્યવાહી પછી જ્યા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકારના વખાણ કર્યા તો બીજી બાજુ તેમના જ પાર્ટીના નેતા સંજય નિરૂપમે તો સર્જીકલ હુમલાને જ બનાવટી ગણાવી દીધુ છે. 
એક ટ્વીટમાં સંજય નિરુપમે કહ્યુ કે દરેક ભારતીય સર્જીકલ સ્ટ્રાઈક ઈચ્છે છે. પણ બનાવટી નહી. તેમણે કહ્યુ કે ભાજપા આ સમગ્ર મામલામાં રાજનીતિક લાભ લેવાની કોશિશ કરી રહ્યુ છે.